SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા લહી ભવ્યતા હે માન, કવણુ અભવ્ય ત્રિભુવન અપમાન; ચેતન લક્ષણુ કહીએ જીવ, રહિત ચેતન જાન આજીવ. ૪ પરઉપગાર પુણ્ય કરી જાણ. પરપીડા તે પાપ વખાણ આશ્રવ કમ આગમન ધારે, સંવર તાસ વિરોધ વિચારે. નિર્મળ હંસ અંશ જિહાં હેય, નિજર દ્વાદશવિધ તપ જોય; વેદ ભેદ બંધન દુઃખરૂપ, બંધ અભાવ તે મોક્ષ અનૂપ. ૬ પર૫રિણતિ મમતાદિક હેય, સ્વસ્વભાવ જ્ઞાન કર ય; ઉપાદેય આતમ ગુણગ્રંદ, જાણે ભવિક મહાસુખકંદ. પરમધ મિથ્યાક રોધ, મિથ્યાદ” દુઃખ હેત અધ; આતમ હિત ચિંતા સુવિવેક, - તાસ વિમુખ જડતા અવિવેક. ૮ ૧. દેવ શ્રી અરિહંત નિરાગી–રાગ દ્વેષ અને મહાદિક દેષ માત્રથી મુક્ત થયેલા સર્વજ્ઞ સર્વદશી ઉત્કૃષ્ટ ચારિત્રવત તથા સર્વશક્તિસંપન્ન એવા અરિહંત ભગવાન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy