________________
વિહાર સમજાય છે. સાચા સુખ અને સાચા કલ્યાણને માટે મોહને ખસેડ્યા સિવાય, રાગ-દ્વેષના ઉકળાટને કાઢ્યા સિવાય બીજો રસ્તો નથી, આત્મારામ બન્યા સિવાય બીજી સાધના નથી-એ પ્રકારની કલ્યાણી ભાવનામાં વિહરતા સમ્રા સમગ્ર મોહ પશ્ચિયનો પરિત્યાગ કરી આત્મસાધનરૂપ ચારિત્રને ગ્રહણ કરે છે. યોગવિહારી એ રાજર્ષિ કાળધર્મ પામી લેકની સફર કરી આવી અને પાર્થ થાય છે, જેમને સંક્ષિપ્ત ચરિતનિર્દેશ કથામાં આપ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com