________________
વિહાર
( २० )
વિદ્યાધરેન્દ્રની કન્યા છે. આનું નામ ‘પદ્મા' છે. આની માતાનું नाम 'रत्नावली' छे.
पिताऽस्यां जातमात्रायां विपेदे तत्पदार्थिनः । मिथः सुता युयुधिरे ततोऽभूद् राज्यविश्वरः ॥ २४२ ॥
—આના જન્મ થતાં એના પિતાનું મૃત્યુ થયું. અને પછી રાજ્યાસનના અર્થી એના પુત્રા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પરિણામ રાજ્યવિપ્લવનું આવ્યું.
“
रत्नावली गृहीत्वेमां बालां स्वभ्रातुराश्रमे । कुलपतेर्निकेतनमुपागमत्
गालवस्य
॥ २४३ ॥
—રત્નાવલી આ ખાલાને લઇ પેાતાના સહેાદર કુલપતિ शासव 'ना आश्रम-स्थानभां भावी.
अन्येद्युः साधुरेकोऽत्र दिव्यज्ञानी समागमत् । पद्मायाः कः पतिर्भावीत्यपृच्छद् गालवश्च तम् ॥ २४४ ॥
—એક દિવસે એક દિવ્યજ્ઞાની સાધુ અહીં આવ્યા. ગાલવે એમને પૂછ્યું': પદ્માના પતિ કાણુ થશે ?
अत्रागतोऽश्वापहृतश्चक्रभृद् वज्रबाहुः । परिणेष्यत्यमुं बालामित्याख्यत् स महामुनिः || २४५ ॥
—તે મુનિએ કહ્યું: અશ્વથી અપહૃત સુવણુબાહુ ચક્રવર્તી અહીં આવશે, એ આ માલાને પરણશે.
राजापि दध्यावकस्मादश्वापहरणं मम |
सहानया संघटनोपायः खल्वेष वेधसः ॥ २४६ ॥
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com