________________
પ્રાણાતિપાતવિરમણ
यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । રહેવું ગયતે સ્વર્ગ, નહે ન ગમ્યો ।। ? ||
જો યજ્ઞસ્ત ંભ છેદીને, પશુઓને હણીને અને લેહીને કાદવ બનાવીને-આ પ્રમાણે કરીને જો સ્વગે જવાતું હોય તા પછી નરકે કાણુ જશે ? માટે યજ્ઞનિમિત્તે જે હિંસા થાય છે તે અજ્ઞાનમૂલક છે. તેનેા કેઇ પણ રીતે બચાવ થઇ શકે તેમ નથી.
શિકાર એ પણ હિંસાનું એક મેટુ કારણુ છે. શિકારી મનુષ્યા તેને એક રમતરૂપ ગણે છે, પણ તે રમતમાં ત્રીજાએના પ્રાણ જાય છે તેનુ તેને ક્યાં ભાન હાય છે ? શરીરમળ ખીલવવાના અનેક માર્ગ છે. નિર્જીવ વસ્તુને નિશાન કરી ધનુવિદ્યા યાં શીખાતી નથી ? પણુ ખીજા અનાથાને સ્વચ્છંદવૃત્તિથી મારવામાં શૂરવીરાને એક પ્રકારના ખાટા રસ પેદા થાય છે. પણ શાસ્ત્રોમાં તા કહ્યું છે કે—
उद्यतं शस्त्रमालोक्य, विषादभयविह्वलाः । ઝીવાઃ જૈન્તિ સર્વત્ર, નાસ્તિ મૃત્યુસમં મમ્ ।। ।। कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् । चक्रकुंतासि शक्त्याद्यै- च्छिद्यमानस्य किं पुनः १ ॥ २ ॥
નિરાશા અને ભયથી વિહ્વળ થયેલા જીવા ઉગામેલુ શસ્ત્ર જોઈને કંપે છે, કારણ કે મૃત્યુ સમાન બીજો ભય નથી. કાંટા ખેંચી જવાથી પણ પ્રાણીને જ્યારે માટી વેદના થાય છે ત્યારે ચક્ર, ભાલે, તરવાર, બરછી વગેરે શસ્ત્રોથી છેદાતા પ્રાણીની વેદનાની તા વાત જ શી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com