________________
૪૭00
''તીર્થંકર-૧૨- વાસુપુજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૧૨૦૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૧૦,000 ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૩૮૬૩૪ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૭૨,000 ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ,
સર્વવિરતિ ૧૪૭ આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદ ૧૫૧ | આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) | કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15 ] “શ્રી વાસુપૂજ્ય પરિચય”