________________
[[તીર્થંકર-3- સંભવનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૪૦૦ ધનુષ ૬૪ આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૯૬ આંગળ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની [રાજકુમાર અવસ્થા | ૧૫ લાખ પૂર્વ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | ૪૪ લાખ પૂર્વ, ૪ પૂર્વાગ ૭૧ ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) માગશર સુદ ૧૫
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગશર સુદ ૧૫ દીક્ષા નક્ષત્ર
મૃગશીર્ષ દીક્ષા રાશિ
મિથુન ૮૦ દીક્ષા કાળ
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ
૭૩.
૭૮
૭૯ ,
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી સંભવનાથ પરિચય”