________________
તિલકજયંતી
આજથી સત્તાવીસ વર્ષ પહેલાં તિલક મહારાજનું ભોતિક સ્વરૂપ અદશ્ય થયું, છતાં હજુ યે તેઓ જીવે છે.
- અંગ્રેજોનું બળ આ દેશમાં વૃદ્ધિ પામતું જતું હતું એ કાળમાં તેમને જન્મ થયો હતે. અંગ્રેજના રાજ્યને તે વખતે આપણું દેશવાસીઓ આશીર્વાદસમું માનતા હતા.
નાનપણથી જ તેમની નિશ્ચયાત્મક બુદ્ધિનું આપણને પારખું થાય છે. નાના હતા ને નિશાળે ભણવા જતા હતા ત્યારે એમનું શરીર ઠીક ઠીક દુર્બળ હતું. એમને એ ખટકયું અને શરીરને પોલાદી બનાવવાનો નિશ્ચય કર્યો, અને તે ગમે તે ભેગે પાર પાડયા.
પિતે તેજસ્વી વિદ્યાથી હતા. ગણિત અને ઈતિહાસ તેમના ખાસ શેખના વિષયે હતા. ભાષાઓ ઉપર પણ તેમને અજોડ કાબૂ હતે. અંગ્રેજી, સંસ્કૃત અને મરાઠીમાં અસાધારણ કૌશલ્યથી તેઓ લખતા. ઉપરાંત પૂર્વ અને પશ્ચિમના સાહિત્યનું પણ તેમણે ઉત્તમ પરિશીલન કર્યું હતું. વિદ્યાર્થી તરીકેની કારકિદી પણ ઝળકતી હતી. અભ્યાસ પૂરે કર્યા પછી તેમણે ધાર્યું હોત તે સારા પગારની સરકારી
કરી સહેલાઈથી મેળવી શક્યા હતા. એમની આર્થિક સ્થિતિ પણ સામાન્ય હતી એટલે ઘણાને એમ લાગતું પણ હતું કે કઈ મેટી નેકરી લઈને એ બેસી જશે.
પણ એમના દિલમાં તે દેશદાઝ ભરી હતી. દેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com