________________
સીતાજય તી
૫૧
ઢાવા છતાં પાંડવામાં ધર્માં મેટાભાઈ ( મુખ્ય ) હતા. ધર્મ સામે બધા ભાઇએ ઘણીવાર ઊકળી ઊઠતા. છતાં છેવટે તા ધર્મની આજ્ઞા પ્રમાણે જ બધા વર્તાતા હતા અને ચારે ભાઇએ ધર્મનું રક્ષણ કરતા હતા. ધર્મને છેાડીને ફાઈ ભાઈએ કંઈ કર્યું નથી.
યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણની મદદ ઈચ્છે છે. સમાજમાં ચેર ડાય છે તે ય ઇશ્વરને ભજે છે, અને એ નામ લઇને કામ શરૂ કરે છે. આ વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇંગ્લેન્ડ અને લડાઈ દરમ્યાન દેવળોમાં પ્રાર્થના કરતા. અને ઇંગ્લેન્ડની જીત થઇ ત્યારે તેણે દેવળોમાં પ્રાર્થનાઓ રાખી હતી. સાચા કે ખોટા, ખંનેના ઈશ્વર છે. મને ઈશ્વર પાસે જાય છે, પણ તેમની ભાવના નાખી નાખી હાય છે, તેથી તેનુ ફળ પણ નાખુ હોય છે.
અર્જુન અને દુર્યોધન ને કૃષ્ણ ભગવાન પાસે જાય છે, અને તેમની મદદ માગે છે. અર્જુન ભક્ત હતા, તેથી તેની નમ્રતા તેને પગ પાસે બેસવા કહે છે. જ્યારે દુર્યોધન અભિમાની હાવાથી ભગવાનના માથા પાસે જઈને બેસે છે. દુર્યોધન માટે હાવાથી ભગવાન તેને પ્રથમ માગવાનુ જણાવે છે, ત્યારે તે ભગવાનના લશ્કરને માગે છે અને અર્જુન ભગવાનને માગે છે, ખ'નેને પાતપાતાની માગણી મુજબ સતાષ થાય છે.
એક માગે છે સ્વાર્થ, ખીજો માગે છે પ્રેમ. એક માગે છે માયા અને બીજો માગે છે ઇશ્વર. દુર્યોધન પાસે આસુરી સંપત્તિ આવી. અર્જુન પાસે દેવી સૌંપત્તિ આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com