________________
ગીતાજયતી
આ ગીતા મહાભારતના એક ભાગ છે. પણ તે જ આખા ભારતના નિચેાડ છે.
આ મહાભારત આખુંય કાલ્પનિક છે એમ ગાંધીજી અને બીજા કેટલાક મહાપુરુષ માને છે. એનાં પાત્રાનાં નામ અસૂચક છે. એટલે કાલ્પનિક નામે રજૂ કરીને જીવનનું સમગ્ર દન કરાવવું એવું એનુ પ્રયેાજન દીસે છે.
ધૃતરાષ્ટ્રને આંધળા બનાવ્યા છે. એના અર્થ એ કે તે મેહાંધ હતા-પુત્રના મેહમાં આંધળેા હતા. દુર્યોધન ખરાખ છે, પાંડવાને ખોટી રીતે પજવે છે અને રાજ્ય પડાવી લેવાનું વિચારે છે. એમ જાણતાં છતાં તે તેને ટેકા આપે છે.
એના મેહમાંથી ઉત્પન્ન થયેલા પુત્રનાં નામ દુર્યોધન, ૬નીતિ, દુઃશાસન વગેરે પણ તેમના ગુણેના દ્યોતક છે. દુર્ગંધન હાશિયાર હતે. પણ તે ધ માગે લડનારા ન હતા. અને છતાં ખધા ભાઈઓના તેને ટેકા મળતા હતા.
.
ધૃતરાષ્ટ્રે મેહાંધ હતા એટલે ગાદી તેને ન મળી. પણ તેના ભાઈ પાંડુ કામાંધ હતા, છતાં તેને ગાદી મળી. કામ અને માહ મને જોડી છે. પણ મેહ કરતાં કામ જુદો છે. મેહાંધ થયા પછી તેના ઉદ્ધાર શકચ નથી, પણ કામી માણસની કામનાએ અનેક જાતની હાય છે. તેને મેટાઈ વગેરેનું ભાન હાય છે, અને એમાં ધ ભળે તે તેના ઉદ્ધાર શકય બને છે. પાંડુ કામી હૈાવાથી તેના શરીરને વષ્ણુ પીળા ગણ્યા છે. તે કામમાં જ મૃત્યુ પામે છે. તેના છેકરાએ પણ કામી હતા. પરંતુ તે બધાની ઉત્પત્તિ પાંડુથી નહીં પણ જુદી રીતે બતાવી છે. એટલે કામનાઓવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com