________________
વર્ણાશ્રમ ધમ
“એહ’ પણ આવે અને હું અપવિત્ર થાઉં. મારામાં મલાઈ મળ્યાથી હ્રદય કંઠાર થાય. એ દ્વેષ થાય. કેમકે તને એ મલાઈ પડી તે ગમ્યું નથી.’
३७
આમ કયા ભાવથી લેાજન આપવામાં આવે છે, કે ભાજન તૈયાર કરવામાં આવે છે, કેાની પાસેથી અને કેવી રીતે અનાજ વગેરે મેળવ્યું છે એ બધા પર આહાદદ્ધિના આધાર રહે છે.
ફક્ત ઘી, ગોળ, ઘઉં મળ્યા એટલે આહાર શુદ્ધ છે એમ નહીં માનવું જોઈએ.
ET
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com