________________
વર્ણાશ્રમ ધમ
અન્ન પવિત્ર કરવું—આજે તા ઘી, ગાળ અને ઘઉંં ત્રણ ચીજોમાંથી ખારાક અને તે પવિત્ર ગણાય છે. ખરી રીતે એના અર્થ એ છે કે પવિત્ર રીતેઉત્પન્ન કરેલું અન્ન પવિત્ર છે. અને પવિત્ર આહાર હાય તા હૃદય પવિત્ર થાય. જ્યાં આહારશુદ્ધિ છે, ત્યાં હૃદયશુદ્ધિ હોય છે. એમ ન બને તે સમજવું કે આહારમાં શુદ્ધિ નથી.
૩૬
એના એક દાખલેા આપું, જેથી તે વધારે સ્પષ્ટ થશે. સ્વામી રામતીર્થ એક વખત સવારે ફરવા નીકળ્યા હતા. એક રખારણુ દૂધ લઈને જતી મળી. તે ખાઈએ સ્વામીને જોયા. અને મનમાં થયું કે સ્વામી મારા ધના સ્વીકાર કરે તા સારું. તેણે સ્વામીને વિન ંતી કરી કે મારું દૂધ પીશો ? સ્વામીએ ના પાડી, પણ ખાઇને સ્વામી પ્રત્યે ભક્તિ થઈ હતી, એટલે આગ્રહ કરીને દૂધ આપવા લાગી. સામાન્ય રીતે દૂધ ફૂંકીફૂંકીને આપવાના રિવાજ હૈાય છે. એની પાછળ એ હેતુ પણ હાય છે કે તર-મલાઈ ન જાય. એ રીતે એ ખાઈ પણું દૂધ ફૂં કીકીને વાસણમાં રેડતી હતી. સ્વામી જોઇ રહ્યા હતા. એટલામાં તર મલાઈના ભાગ એક સાથે વાસણમાં પડયો. ભાઇના મેાંમાંથી સહજ રીતે એ...હુ' નીકળી ગયું, તેમ છતાં તેણે દૂધ રેડવાનુ ચાલુ રાખ્યું, પણ સ્વામીએ ખાઈને કહ્યું, “માઈ, હવે તારું દૂધ મને ન ખપે.”
ખાઈએ બહુ આગ્રહ કર્યો અને દૂધ સારું છે એમ કહ્યું, ત્યારે સ્વામીએ કહ્યું, “એ હવે
દૂધ નથી રહ્યું. દૂધ ઘઉં તેા પેઢી
એમાં તારી એહુ' પડી છે.
હું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com