________________
•e
વર્ણાશ્રમ ધર્મ આંખ જોવાનું કામ કરે, પણ ઝીણવટથી જુએ તે તેની આંખ સારી છે એમ કહેવાય. પણ તેથી આંખને કંઈ લાભ થયે ખરે? ના. આંખનાં વખાણ થયાં ખરાં? કઈ કહેશે તેની આંખ સમડીની આંખ જેવી છે. નાક સારું હશે તે કહેશે તેનું નાક કૂતરાના નાક જેવું છે, કીડીના નાક જેવું છે. પણ તેથી કઈ આંખને કે નાકને શણગારશે નહીં. કેમકે તે બીજાં અંગ કરતાં શ્રેષ્ઠ નથી. તેણે તેની ફરજ બરાબર બજાવી. તેથી તેને માન મળશે. - આજે ગાંધીજીને બધા “મહાત્મા’ કહે છે, માન આપે છે, કેમકે તે પિતાની ફરજ ઉત્તમ રીતે બજાવે છે. પણ એ પિતે પોતાની જાતને સૌથી ચઢિયાતા નથી માનતા. આજે લેકો જેમ મેટાઈની કિંમત મેળવવા માગતા હોય છે, તેવું તે કરતા નથી. તેથી જ તે માનનીય છે. એટલે માન આપવા ગ્ય છે. એમ બધા સમજે છે અને માન આપે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે આજે વર્ણ ધર્મ તૂટી ગયેલ છે. પણ તેમ છતાં આજે કહીએ છીએ કે વર્ણ ધર્મ છે અને તેને છેડતા નથી. જેમ વાંદરી પિતાનું બચ્ચું મરી જાય તેય છાતીએથી છોડતી નથી, તેમ આપણે વર્ણ ધર્મ તૂટી ગયે હોવા છતાં તેને વળગી રહ્યા છીએ; અને છોડીએ છીએ ત્યારે એના માટે તિરસ્કાર કેળવીને છડીએ છીએ, તેથી નુકસાન કરીએ છીએ. સાચું કહીએ તે આજે વર્ણ પણ નથી રહ્યો અને ધર્મ પણ નથી રહો.
આજે બ્રાહ્મણ નામું લખે છે, રસૈયાનું કામ કરે છે, અને લુહાર પણ બને છે. કારીગરને છેક શિક્ષક થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com