________________
૨૩.
વર્ણાશ્રમ ધર્મ
યજ્ઞમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તેનું કારણ એ જ કે ઘસારામાંથી નવું ઉત્પન્ન થઈ શકે. એટલે યજ્ઞ બધાએ કરવાને જ હોય છે.
પણ આ યજ્ઞ કરાવે કે બ્રાહ્મણ કેમકે તે જ લાયક છે.
સૂર્ય યજ્ઞ કરે છે પણ કરાવી શકતું નથી. પણ બ્રાહ્મણ પ્રથમ પિતે ઘસાઈને બીજાને તેમ કરવાનું શીખવે છે, એટલે તેને યજ્ઞ કરાવવાને અધિકાર આપે.
બ્રાવણ દાન લે અને આપે. વૈશ્યને દાન લેવાનો અધિકાર નથી, પણ બ્રાહ્મણ દાન લઈ શકે છે. કારણકે તે સમાજને અનેકગણું કરીને આપે છે. તેની પાસે જે કંઈ શક્તિ-જ્ઞાન છે તે જગતને પ્રથમ આપી દે છે. તેથી તેને દાન લેવાને અધિકાર મળે. એના સ્વભાવમાં જ એ વસ્તુ પડેલી છે. જેમકે એ પાણી પીવા લાટે લઈને જશે, ત્યારે પાણી પીધા પછી લેટે ભરીને લઈ જશે, જેથી કેઈને ય ઉપગી થઈ શકશે. એવી રીતે તે જે કંઈ ક્રિયા કરશે તેની પાછળ તેની ચોક્કસ દષ્ટિ હશે. અને એવી ટેવ પડી જશે કે એને વિચાર કર નહીં પડે, છતાં ય તેની ક્રિયા કલ્યાણકારી થશે.
સમાજમાં અજ્ઞાન પ્રવેશે તે સમજવું જોઈએ કે બ્રાહ્મણ ધર્મને નાશ થયે છે
ક્ષત્રિય–ક્ષતા ઝારે ય ક્ષત્રિયઃ | ઘામાંથી બચાવે તે ક્ષત્રિય-લેકેને આપત્તિમાંથી બચાવે તે ક્ષત્રિય. ક્ષત્રિય ચતુર હોય, તેનામાં જ્ઞાન હોય અને ઈશ્વરપ્રતિ શ્રદ્ધા હોય ! તે યુદ્ધમાં પાછો ન હો. યુદ્ધ કરતાં પહેલાં વિચાર કરે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com