________________
વર્ણાશ્રમ ધર્મ
[૧] હિન્દુ એટલે?
હિન્દુ ધર્મમાં વર્ણાશ્રમનું સ્થાન અનેખું છે. દુનિયાના બીજા ધર્મો કરતાં હિન્દુ ધર્મની વિશેષતાઓનું એક કારણ એ છે, કે તેણે વર્ણાશ્રમ ધર્મ સ્થા. જગતમાં વર્ણાશ્રમ ધર્મ બધે જ છે. પણ હિન્દુ ધર્મે તેની પદ્ધતિસરની લેજના કરી, તેથી સમાજ વ્યવસ્થિત થયે.
આજે હિન્દુની વ્યાખ્યા વિષે કેઈને પૂછીએ તે જુદા જુદા જવાબ મળશે.
શું ચેટલી રાખે, મુડદાંને બાળે, કપાળે ચાલે કરે, તે હિન્દુ છે? ના.
જે એક જ ઈશ્વરને માને છે, તે હિન્દુ છે? ના. જે માંસાહારી નથી તે હિન્દુ છે ? ના. જે ગાય પાળે તે હિન્દુ છે? ના.
એવું એવું તે બીજા પણ કરતા હોય છે. ત્યારે હિન્દુ કેણુ? જે વર્ણાશ્રમ ધર્મ પાળે છે તે હિન્દુ કહેવાય ખરે. વર્ણાશ્રમને અર્થ
વર્ણાશ્રમને અર્થ કરવા જઈએ તે તેની ઉત્પત્તિ વર્ણ + આશ્રમ શબ્દમાંથી થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com