________________
યજ્ઞનો મહિમા માતા ગરીબ જ બની જાય ને? તે આપણને નવાં ત પાછાં કયાંથી આપી શકે? અત્યારે આપણે ન પચેલા પદાર્થો પાછી નહીં આપીને યજ્ઞને ભંગ કરીએ છીએ.
સૂર્ય પણ યજ્ઞ કરે છે. તેની ગરમીથી વનસ્પતિ ખીલે છે, અને દુર્ગધી દૂર થાય છે. એટલે જે દુર્ગધી ફેલાવે છે, તે યજ્ઞને ભંગ કરનાર છે, ચાર છે અને પાપી છે.
સુગંધી અને દુર્ગધી શી ચીજ છે તે જાણે છે? સુગંધી ઔષધિ છે. ફૂલ અને વનસ્પતિમાંથી પરાગને પવન ઉડાવી લાવે છે અને તે પરાગ શરીરને તંદુરસ્ત રાખે છે. તેથી તે સુગંધી બની.
દુર્ગધીમાં પણ પરગ છે. તે શરીરને રેગીલું બનાવે છે. પૂરતી ગરમી નહીં મળવાને કારણે ખેરાક અને બીજી વસ્તુઓમાં સડે થાય છે, અને એ સડામાંથી બારીક કણે નીકળે છે. તે આપણને નરી આંખે દેખાતા નથી. તે નાક વાટે આપણને મળે છે. ચીજોને દુરૂપયોગ થાય છે, ત્યારે તેમાંથી દુધ નીકળે છે.
મળ જાગતી જમીનમાં નાખે તે તેને તે પિતાનામાં મેળવી લે છે અને તે માટી કીમતી બને છે. જે તે બહુ ઊડે છે જ્યાં સૂર્યનાં કિરણે પહોંચી શકતાં નથી) નાખવામાં આવે તે તે ઊંઘતી જમીનમાં નાખ્યા ગણાય છે. તેથી ઝટ ઉપયોગી બનતું નથી. જે મળને ખુલ્લે રાખવામાં આવે તે તે જમીન સાથે મળી શકતું નથી અને દુર્ગધ ફેલાવે છે.
પ્રભુ દયાળુ છે અને ન્યાયી પણ છે. તે એક ન્યાયી જ હેત તે અયજ્ઞ કરનારાઓને ભારે સજાઓ કરતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com