________________
યાને મહિમા
૧૭ જમીનને ધાવવા માટે નીચે જાય છે અને ઉપર વધે છે. એ બીજ પિતાને અનુકૂળ તત્તે જમીનમાંથી ચૂસે છે. જેમ લીમડે અને આ સાથે સાથે હોય; પણ તે પિતાને અનુકૂળ તત્તે ભૂમિમાંથી ચૂસે છે. તેથી આંબા પર મીઠી કેરી થાય છે અને લીમડા પર કડવી લીંબોળી થાય છે.
ઉપર કહ્યું તે રીતે બીજમાંથી જે છેડ થયે, તે ભૂમિને ધાવીને મટે છે. પશુપંખી ભૂમિને ધાવી શકતાં નથી. તેમણે એ છોડને ઉપગ કર્યો અને તેમાંથી પિષણ મેળવ્યું. ગાય, ભેંસ જેવાં પ્રાણી તે ઘાસ ખાય છે. તેમાંથી ન પચાવી શકે તેવાં તો તે પાછાં આપે છે અને તે ખાતર તરીકે પૃથ્વી માતાને પાછાં મળે છે.
પચેલાં તેમાંથી દૂધ થાય છે. તેને મનુષ્ય ઉપગમાં લે છે. વળી ઘાસને વધવા દઈએ તે તેનાં બધાં તવાળાં બીજ પેદા થાય છે. તેમાં બીજની શક્તિ હોય છે. તેમાંથી મનુષ્ય પોષણ મેળવે છે.
જ્યારે ઘાસમાં દાણું થાય છે ત્યારે તે બીજનું કામ પૂરું થાય છે. એટલે તે ઘાસ સુકાવા લાગે છે. એ દાણામાં જમીનમાં રહેલાં બધાં જીવનત આવે છે અને તે ખાઈને માણસ જીવનતત્વ મેળવે છે.
આપણે જોયું કે ઝાડ અને પશુ પિતાને ન પચે તેવાં બધાં તત્તે પૃથ્વી માતાને પાછાં આપે છે અને એ ત લઈને પૃથ્વી માતા તેને પચી શકે તેવા રૂપમાં આપણને પાછાં આપે છે.
જે આપણે પણ ઝાડ અને પશુની જેમ પાચન ન થયેલાં તો પૃથ્વી માતાને પાછાં ન આપીએ તે આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com