SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના શા માટે? મળી હોય તે પ્રભુને ઉપકાર માની રાત્રિ દરમ્યાન સુખભરી નિદ્રા આવે અને સ્વમમાં ય સારા ભાવ આવે એવી પ્રાર્થના કરીએ. દિવસના કેઈ કામમાં નિષ્ફળતા મળી હોય તે વિચારીએ અને ભગવાનને કહીએ કે તેં તે મને મદદ કરી, પણ મારી નબળાઈ એટલી બધી છે કે હું તારે રસ્તે ચાલી શક્યો નહીં. અને એવી પિતાની નબળાઈમાં તેને હું પણ આવી જાય. તેમ છતાં સતત પુરુષાર્થ કરવાને સંકલ્પ પણ સાથે વધારતે જાય ને ભગવાનને કહેશે કે હવે હું વધુ જાગ્રત રહું, હું વધુ પુરુષાર્થ કરું, એવું બળ આપજે. એમ સવારસાંજ રે જ ભગવાનની પ્રાર્થના દિલમાં થતી જ હોય. એવી રીતે પ્રયત્ન કરતાં કરતાં સતત પ્રાર્થનામય જીવન થઈ જાય. (OF: ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy