________________
પ્રાર્થના શા માટે? મળી હોય તે પ્રભુને ઉપકાર માની રાત્રિ દરમ્યાન સુખભરી નિદ્રા આવે અને સ્વમમાં ય સારા ભાવ આવે એવી પ્રાર્થના કરીએ. દિવસના કેઈ કામમાં નિષ્ફળતા મળી હોય તે વિચારીએ અને ભગવાનને કહીએ કે તેં તે મને મદદ કરી, પણ મારી નબળાઈ એટલી બધી છે કે હું તારે રસ્તે ચાલી શક્યો નહીં.
અને એવી પિતાની નબળાઈમાં તેને હું પણ આવી જાય. તેમ છતાં સતત પુરુષાર્થ કરવાને સંકલ્પ પણ સાથે વધારતે જાય ને ભગવાનને કહેશે કે હવે હું વધુ જાગ્રત રહું, હું વધુ પુરુષાર્થ કરું, એવું બળ આપજે.
એમ સવારસાંજ રે જ ભગવાનની પ્રાર્થના દિલમાં થતી જ હોય.
એવી રીતે પ્રયત્ન કરતાં કરતાં સતત પ્રાર્થનામય જીવન થઈ જાય.
(OF:
ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com