SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થીની સાધના આપણું ભણુતર પૂરું થઇ જવાનું નથી. એમાંથી કંઇક ભણાશે પણ એ બહુ મહત્ત્વનું નથી. પણ આપણી દ્રષ્ટિ બદલાવી જોઈશે. કેઈ શિક્ષક આપણને ભણાવે એમ નહીં પણ આપણે એની પાસેથી અમુક ભણી લેવું છે એમ વિચારીશું તે તે શિક્ષક પાસેથી જોઇતું જ્ઞાન કઢાવવાનું સરળ પડશે. હા, એ માટે પ્રેમ જોઇએ. એ પ્રેમ દિલમાં ઉછેરવા છે. મારે તે। સદાચારની મૂડી મેળવવી છે, એવી દ્રષ્ટિએ શિક્ષક પાસે જવાનુ છે. કેટલાક માણસે ઇન્દ્રવર્ણી જેવા ડાય છે. ઈન્દ્રવર્ણીના ફળની જેમ તે પ્રથમ દૃષ્ટિએ બહુ જ સરસ લાગે. પણ એ ફળને ખાવા જાએ તે ? વળી કેટલાક માણસે નાળિયેર જેવા ડાય છે. કેાપરૂં ખાવા માટે આપણે નાળિયેર લેવા જઈએ તે શરૂઆતમાં તેની ચેાટલી જ હાથમાં આવે. પછી કઠણુ ભાગ આવે. તે દૂર કરે ત્યારે સુંદર કાપરૂં મળે. એટલે નાળિયેરનું કપરું ખાવું હોય તે ચેાટલી અને કાચલી દૂર કરવાનું કષ્ટ વેઠવું પડે. પણ ચાટલી કે કાચલી કાઢતાં કંટાળા આવે તા કાપરું ન મળે. એમ કહેવાય છે કે વિનાખાજી નાળિયેર જેવા છે. શરૂઆતમાં એમની પાસે રહેનાર ત્રાસી જાય. આખા દિવસ તકલી કંતાવે, તુનાઈ કરાવે, કામ કરાવે અને કંઈ ભણાવતા ન જણાય. પણ એમની પાસે રહેનાર વિદ્યાથી એમાં મેં તેજસ્વિતા જોઈ છે, કુશળતા જોઈ છે, જે કામ હાથ આવ્યું તેને પારા પાડવાની ધગશ જોઈ છે. કેમકે એમણે સાધના કરી છે. એમ આપણે અનેક કુટેવાવાળા છીએ. એ કુટેવાને છેડનાર માણુસ આપણને ન ગમે એમ મને. પણ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy