SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કાળિયો થઈ જાવ આપણું પેદા કરેલું ધન આપણું ઈછાવિરુદ્ધ કેઈને પડાવી લેવા ન દઈએ, આપણું તંત્ર આપણી ઈચ્છા મુજબ ચલાવીએ એનું નામ સ્વરાજ્ય. પણ આવી જાતના સ્વરાજ્ય, માટે પહેલી જરૂર પ્રમાણિકતાની છે એ પ્રમાણિકતા કયારે આવે? જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે અને આત્મા જાગૃત થયો એટલે ગાંધીજીએ ઈચ્છેલું સ્વરાજ્ય આવ્યું જ સમજવું. આત્મા તેને જાગૃત થયે કહેવાય જે ભૂતનાં તત્તને જાણે છે. “તેનાં તમને જાણવાં એટલે કેળિયે થવાનું જાણવું. બધાં કર્મોમાં એગ લાવ. અથવા બધાં કર્મો હોંશિયારીથી-કુશળતાથી કરવાં. પણ એ કયારે બને? જ્યારે સમાજશરીર પર સારો પ્રેમ પેદા થાય. જ્યારે આપણને આપણું શરીર ઉપર અત્યંત પ્રેમ થાય છે, ત્યારે આપણે તેની ખૂબ કાળજી રાખીએ છીએ. પણ જે પોતાના શરીર ઉપર પ્રેમ છે, તે જ પ્રેમ સમાજ-શરીર ઉપર થાય ત્યારે જ સાચું જ્ઞાન થયું કહેવાય. ગાંધીજી આપણને આવા પરમાથી થવા માટે ઉપાય બતાવે છે. કહે છે કે રચનાત્મક કાર્ય કરે. આ કાર્યથી સમાજ પ્રતિ ભક્તિ પેદા થશે. આ કાર્યથી ધનને. ઢગલે નહીં થાય, પણ આપણું મેટું આત્મા તરફ વળશે. કેટલાકને મનમાં એમ હશે કે બે ચાર વખત જેલમાં જઈ આવીશું એટલે રચનાત્મક કાર્ય પૂરું થશે. પણ એકલું જેલમાં જવું તે કંઈ ઉપાય નથી. રચનાત્મક કાર્યનું પૂરેપૂરું ભાન થયું એટલે જાણવું કે આપણે સ્વરાજ્યને લાયક થયા છીએ. આપણે ખેરાક ખાઈએ છીએ તેની પાછળને હેત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy