________________
૧૧૦
સં. ૧૯૪૫ બીકાનેર ( , ) સં. ૧૫૮ ખંભાત
, ૪૬ પાટણ (ગુજરાત) ૫૯ વઢવાણ શહેર , ૪૭ જામનગર
, ૬૦ વિરમગામ ૪૮ વિરમગામ
, ૬૧ અમદાવાદ ૪૯-૫૦ અમદાવાદ
ખંભાત , ૫૧ ખંભાત
અમદાવાદ , પર અમદાવાદ
ઉદયપુર (મેવાડ) ૧૯૫૩ મેટીખાખર
, ૬પ જોધપુર (મારવાડ) (કચ્છ)
» ૬૬ બીકાનેર ,, ૫૪ સુથરી (2)
૬૭ અમદાવાદ , ૫૫ અંજાર () , ૬૮ માંડલ ,, ૫૬ વિરમગામ
, ૬૯ ધ્રાંગધ્રા » ૫૭ અમદાવાદ
, ૭૦-૭૧ અમદાવાદ વિદ્વત્તાને પ્રભાવ -પૂજ્યશ્રીએ ધર્મોપદેશથી જામનગરના
મહારાજા જામસાહેબ શ્રી વિભાજી બહાદુર, ધ્રાંગધ્રાના મહારાજા શ્રીમાનસિંહજી, તેમના ભાયાત શ્રી પ્રતાપસિંહજી, તથા શ્રી જાલમસિંહજી, બજાણાના દરબાર સાહેબ શ્રીનસીબખાનજી, પાટડીના દરબાર શ્રીસૂરજમલસિંહજી, લિંબડીના મહારાજા શ્રીયશવંતસિંહજી બહાદુર, કછજનું રાજમંડળ તથા જેસલમેરના મહારાજા.
જોધપુરના કવિરાજ મહામહોપાધ્યાયશ્રી મુરાદિ દાનજી; ન્યાયવિશારદ શાસ્ત્રી નારાયણદત્તજી, વ્યાકરણ
ચાર્ય વિદ્યાભૂષણ પંડિતશ્રી ભગવતીલાલજી, આશુકવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com