________________
૧૧૮
કાઓ મેકલવામાં આવી, પ્રતિષ્ઠા કરવાના અગાઉ લગભગ ત્રણેક ગાઉ ફરતે ભારે વરસાદ પડ્યો તેથી જેનસમાજમાં આનંદ ફેલા. સં. ૧૯૯૩ જેઠ સુ. ૧૧ શ્રી અજિતનાથજીની પ્રતિષ્ઠા અને નકારસી વગેરે કાર્યો ભારે ઉલ્લાસપૂર્વક થયાં.
ધન્ય છે એવા તપોબળશાળી ધર્મદેવજધારી મહાત્માને ! વિશિષ્ટ ધર્મપ્રભાવનાનાં કાર્યો –અનેક ભવ્યજીવોને ઉદ્ધાર
કરી દેશ વિરતિ, સર્વવિરતિ બનાવી અને ગચ્છનાયકગુરૂદેવની તથા શ્રી જિનરાજની પ્રતિષ્ઠા કરાવી જૈન
શાસનનો વિજયધ્વજ ફરકાવ્ય. શિષ્યશિષ્ય સમુદાય – ૧ મુનિશ્રીપુનમચંદ્રજી ૮ મુનિશ્રીબાલચંદ્રજી ૨ , જગતચંદ્રજી ૯ + રાયચંદ્રજી ૩ ,, સાગરચંદ્રજી
, વૃદ્ધિચંદ્રજી ૪ , કૃપાચંદ્રજી
,, અમીચંદ્રજી , પ્રસાદચંદ્રજી
છે. વિદ્યાચંદ્રજી ૬ , જયશિખરજી
ઇ લાભચંદ્રજી ૭ , કેશરીચંદ્રજી ચાતુર્માસ – સં. ૧૯૩૫ તથા ૧૯૩૬ માંડલ કે વિરમગામ યતિપણામાં. » ૩૭ માંડલ
સં. ૧૯૪૧ માંડલ ૩૮ જામનગર
, ૪૨ કેડાય (કચ્છ) , ૩૯ કેડાય (કચ્છ) » ૪૩ ભુજ () ,, ૪૦ વિરમગામ
- ૪૪ પાલી (મારવાડ)
,
૪ ૨
૨
૨
" ક
૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com