SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના જીવનચરિત્રને ટુંક સારાંશ. જન્મસ્થાન :-વડગામ-મઢાર પાસે ( નાની મારવાડ ) જન્મ :–સ. ૧૯૨૦ ના પાષ વદ ૧૦ પિતાનું નામ ઃ–દાનમલજી. માતાનું નામ –વિજયા ( વિન્નુ )ખાઈ. જ્ઞાતિઃ-ઔદિચ્ય બ્રાહ્મણ, દીક્ષા :–સ. ૧૯૩૫ ના ફાગણ સુદ ૨ (ઉ. વ. ૧૬) વિરમગામ ગુરૂનું નામ ઃ–યતિવયં શ્રી મગનચંદ્રજી—મુક્તિચંદ્રજી ગણી. અભ્યાસ :–શરૂઆતમાં ષડાવશ્યક-પ્રકરણાદિ, સારસ્વત વ્યાકરણુ, રઘુવંશાદિ કાવ્ય, કેાષ, સાહિત્ય, ન્યાય, છંદ, યાતિષ, સંબધી વિવિધ શાસ્ત્રો. ક્રિયાદ્દાર :-( સંવેગી માના સ્વીકાર ) સ’. ૧૯૩૭ના વૈશાખ સુદ ૧૧ માંડલમાં શાંતમૂર્તિ મુનિરાજશ્રીકુશલચ દ્રજી ગણીની નિશ્રાએ ક્રિયા ઉદ્ધાર કર્યાં. વિહાર :–ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ વગેરે દેશેામાં ઉગ્ર વિહાર કરી અનેક ભવ્ય જીવાને ધમમાં જોડ્યા. આચાય પદ :–સ, ૧૯૬૭ ના વૈશાખ સુદ ૧૩ બુધવાર, સ્થળ શિવગંજ ( નાની મારવાડ ). અઠ્ઠાઇ મહોત્સવ પૂર્વક ચતુર્વિધસંઘની હાજરીમાં, જન્મથી ૪૮ વર્ષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy