SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નૂતન પછી આગમમંદિર ૨, દર્શન ત્યાં કરીએ, જિનવાણ અખંડિત રે, સ્થિર થઈ નિરખીએ. સિ. ૪ કલિકાલ ચમત્કૃતિ એ, આણંદસાગરની, બહુ કાલ એ થાશે રે, શાંતિ ભવિક જનની. સિ. ૫ પિસ્તાળીસ આગમ રે, દેહરીઓ નિરમી, પ્રભુ વીરની વાણી રે, અમર મુગતિકામી. સિ. ૬ વીર પુત્ર પ્રભાવી છે, સાગર જ્ઞાનતણે, ઉદ્ધાર આગમને રે, સહુ કોઈ શાસ્ત્રી ભણે. સિ. ૭ આવી વિજય તળેટી રે, મુક્તિ તણે બારી, ભવિ જીવના મનમાં રે, લાગે જે સારી.- સિ. ૮ આદિજિન પગલાં રે, બીજા શાંતિ ભલા, દેરીઓ ત્યાં શેભે રે, બાવીસ શુભ પગલા. સિ. ૮ ધનવસહી બિરાજે રે, ધનપતસિંહતણું, મંદિર અતિ શોભે રે, કૃતિ જાણે ઇદ્રતણું. સિ. ૧૦ સંવત ઓગણીસે રે, ઓગણપચાસને, ધર્મચંદ શેઠ લાવે રે, સંઘ શ્રી સૂરતનો. સિ. ૧૧ મેહનમુનિ આવે છે, ગુરુ ગુણવંત ઘણા, તસ હસ્તે પ્રતિષ્ઠા રે, ઓરછવ થાય ઘણું. સિ. ૧૨ મહેતાબ કુમારી છે. સ્મારક કયું ભાવે, દર્શન ત્યાં કરતા રે, દુઃખ દુરિત જાવે. સિ. ૧૩ દર પગલે ડગલે રે, પા૫ સકલ નાસે, વસ્તુપાળે કરાવ્યો છે, માર્ગ ભલે વિલસે. સિ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy