SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુ જયાહાર સિદ્ધાચલ જૈન હૃદય વસિયા, યાત્રા નિંત કરતા મન રસિયા; દુર્ભાગ્ય ન જે નજરે દેખે, તસ જન્મ ન છે લાગ્યા લેખે. એ સિ. ૧૩ જયાં ચિત્ત પ્રપુલ્લિત અહુથાવે,ગિરિવરના ગુણ સહુ મળી ગાવે, પ્રતિપદમાં આતમ વિકસાવે, ખાલેન્દુ જેના ગુણ ગાવે. એ સિ. ૧૪ ૧૦ * ૪. સિદ્ધાચલદન * દુહા ગિરિવર જગમાં બહુ રહ્યા, ક્રીસે બહુ ઉત્તુંગ; પણ એ ગિરિસમ નહીં દિસે, અન્ય કોઈ મન ચંગ. ૧ એરિથિી પણ વડા, જોતાં મન આન; ભત્રિજન હુ દર્શન, ધરતા માન. ૨ ઢાળ ચોથી (દેશી—મનમંદિર આવે રે, કહું એક વાતલડી) સિદ્ધગિરિવર જઈને રે, આદીશ્વર વા, સહુ ચાલા ઉમ ંગે રે, જેથી ચિર ન ં-આંકણી પહેલી ભાથા તળેટી ૨, સહુને શાંતિ કરે, માતા ગંગ’માઇનું રે, સ્મારક ચિત્ત હરે.સિ. ૧ લાલભાઈ સુપુત્રે રે, નિર્માયું ભાવે, ધધામ કરાવ્યું રે, સહુના મન ભાવે. સિ. ૨ ભાચુ નાહર કુલથી રે, પ્રારંભ જ્યાં થાવે, પુણ્ય માંધ્યું અખડ રે, ગતિ શુભ જે લાવે. સિ. ૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy