________________
૨૨
નવયુગનેા નારીધમ .
રહેતાં આપનાં બાળકોનાં શરીર તરફ પણ દરકાર રાખા, તે શરીરે નિરાગી હશે તે મનથી પણ નિર્દેગી થશે અને ઉભયથી નિરોગી થતાં આપ પેાતાની અને કુટુંબની આત્મિક ઉન્નતિ સહજ જ સાધી શકશે.
આપ મ્હોટીવયે પણ વિદ્યાભ્યાસ કરતાં સકોચ ન ધરા.
મ્હેના, જીવન સુધારણા માટે મહત્ત્વના ગણાતા મુદ્દાઓમાં એ મુદ્દો પણ સમાવેશ પામે છે કે, આપ મ્હોટીવયે વિદ્યાભ્યાસ કરતાં લગાર પણ સ ંકોચ ન ધારણ કરો. કેટલીક હુના એમ ધારતી હશે કે, “ આપણે તે પાંત્રીશ વર્ષનાં થયાં, હવે ભણવાની વાત કરવી તે તેા ફોકટ જ, પાકે ઘડે તે કઇ કાંઠા ચઢે ” વગેરે વગેરે નિર્માલ્ય વાતા કરી પેાતાના જીવન સુધારણાના પ્રશ્ન ઉપર - કુઠારાઘાત કરે છે !
મ્હેના, મારે ખેદ સાથે કહેવુ' જોઇએ કે, આવા નિર્માલ્ય વિચારો આજે જો કઈ દેશમાં પ્રચલિત હાય તે તે દેશ ભારતવર્ષી જ છે. દદવે કહા કિ`વા ભવિતવ્યતાના ચેાગે કહા પણ આજે પ્રગતિના વિરાખી વિચારાના પ્રવાહ ભારતવ માં ચામેર વહી રહ્યો છે.
મ્હેના, જ્યારે એક તરફ નિર્માલ્ય વિચારાનું વાતાવરણ પ્રસરી રહ્યું છે. ત્યારે શું આપે પણ તેવા વાતાવરણના ભોગ બનવુ જોઇએ ?
મ્હેના, પૂર્વાના કે પશ્ચિમના શોધ કરતાં સેંકડો દાંતા મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com