________________
આપ શારીરિક સ્વાસ્થ્ય સભાળા,
૧
મ્હેના, આપ પોતાનાં સ્વરૂપનીતા પિછાણુ કરા, આપ પેાતાની શક્તિને તે ઓળખે. વસ્તુસ્થિતિ રૂપે અને સત્ય બિના હાઈને મારે કહેવું જોઇએ કે, આપ વીરપ્રસવિની છે, ભગવાન્ મહાવીર અને ભગવાન બુદ્ધ જેવા આદર્શ પુરૂષોની જનયિત્રી આપ છે, રામ અને કૃષ્ણ તેમજ સીતા અને સાવિત્રી જેવી નરનારીઓને જન્માવનાર આપ છે. અરે, મને કહેવાદ્યો કે, સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનંદ, શ્રી વિજયાનંદસૂરિ અને શ્રી વિજયધસૂરિ જેવી વિભૂતિઓની ખાણુ આપ છે. મ્હેના, હું ન ભૂલતા હાઉં તે મારે કહેવું જોઇએ કે, મહાત્મા ગાંધી, દેશબંધુ દાસ જેવા વીર રત્નાને પકાવનાર આપ છે. આ બધુ કહીને હું આપને આસમાનમાં ચઢાવું છું. એવા આક્ષેપ આપનુ સ્વરૂપ નહિ પિછાણનાર કોઈ વ્યક્તિ કદાચિત કરી દેશે પણ તેથી શું ? યાદ રાખો કે ઉપલ કથનકરી મે તે આપનાં વાસ્તવિક સ્વરૂપનું જ સ્મરણ કરાવ્યુ` છે.
મ્હેના, તમારામાંથી જ્યારે ઉપલા નરનારીઓ પાકયા છે ત્યારે તમારાં અમૂલ્ય આરોગ્યને સંભાળી રાખવાની અનિવાય અગત્ય ઉભી થાય છે.
મ્હેના, આપ આપનાં આરોગ્યને સ ંભાળવા માટે કુદરતને અનુકૂળ વન રાખા અને શરીરશાસ્ત્રના હરહંમેશ અભ્યાસ કરી, આટલેથી પણ નહિ અટકતાં આપનાં શરીરને સુંદર, સુરૂપ અને સુટિત બનાવેા.
વ્હેના, આપનાં શરીરમાટે જ કેવળ વિચાર કરી બેસી ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com