________________
આપ સ્ટેટીવયે પણ વિદ્યાભ્યાસ કરતાં સંકોચ ન ધરે. ૨૩ આવશે કે જેઓ પચાસ-પચાવન વર્ષની ઉમરે જ નહિ પણ જીવનના આરે ઉભેલા માણસોએ પણ ઉત્સાહભેર વિદ્યાભ્યાસ શરૂ કરીને પૂર્ણ પણ કરી ચુક્યા છે.
બહેને, આના દાખલા માટે દર શામાટે જવું જોઈએ? 3. મિસ કો [ સુભદ્રાદેવી ] પીએચ. . પૂર્વને દાખલો છે, તેઓ લિઝિક યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રેફેસર છે, તેઓ પાંત્રીસ વર્ષની વયે પણ આજે હિંદમાં આવી જેન અને અન્ય તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરી રહ્યા છે.
બીજે દાખલ પ્રસિદ્ધ રાજસ્થાની અને સારા વીર શ્રીયુત ચુડગર છે કે જેઓ લગભગ પચાસ વર્ષની વયના હાઈ વાનપ્રસ્થાવસ્થાને યોગ્ય છતાં યુરેપ ગમન કરી હમણાં જ બેરીસ્ટરની પરીક્ષા પસાર કરી આવ્યા છે.
- બહેને, ત્રીજો દાખલે સુપ્રસિદ્ધ વક્તા પંડિતલાલનના ધર્મપત્ની સંગત મેંઘીબાઈને લઈ શકાશે. સદ્દગત મેંઘીબાઈ ૫૦ વર્ષની ઉમ્મરે પણ એક કે દેઢ દશકા ઉપર મુંબઈની એક કન્યાશાળામાં ગૂજરાતી ત્રીજા રણને અભ્યાસ કરતાં, મેં નજરે જોયા છે. સદ્ગત મેંઘીબાઈને મેં પ્રશ્ન કર્યો કે, “તમે આટલી મેટી વયે ભણીને શું કરશે?” જવાબમાં કહ્યું કે “ભાઈ, જ્ઞાન તે જન્માંતરમાં પણ સાથે જ આવશે, માટે તે મેળવવું જોઈએ.” ધન્ય છે તે મેંઘીબાઈને કે પંડિતલાલન જેવાને પુણ્યસહવાસના પરિણામ રૂપે પચાસ વર્ષની વયે પણ શાળામાં અભ્યાસ કરતાં સંકોચ પામ્યા નહતા !
માંતરમાં પણ તે પતિલાલને જ
અભ્યાસ કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com