SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નવયુગને નારીધ. પણ મારા કહેવાનો આશય તે એ છે કે, જૂનામાંથી સારૂ હાય તે લેવુ અને અનિષ્ટ હાય તે તજવુ. તેજ પ્રમાણે નવામાંથી પણ સારૂ' હાય તે લેવુ' અને અનિષ્ટ હેાય તે તજવું, મ્હેના, વસ્તુસ્થિતિ આમ હાઇને આપ સહજ વિચારી શકશે કે, આ યુગમાં મહાત્મા ગાંધી જેવા સચ્ચરિત્ર પુરૂષ પ્રગટ્યા હાવાથી આજે રાજકીય ક્ષેત્રમાં કહા કે સામાજિક ક્ષેત્રમાં કહા, સાંસારિક ક્ષેત્રમાં કહા કે ઔદ્યોગિક ક્ષેત્રમાં કહા, નૈતિક ક્ષેત્રમાં કહા કે આર્થિક ક્ષેત્રમાં કહેા આ સ ક્ષેત્રામાં અગર તેા તે વિષેની પ્રચલિત માન્યતાઓમાં ભારે મહત્ત્વના ફેરફારો થઈ ચુકયા છે, વર્તમાનમાં થઇ રહ્યા છે અને ભવિષ્યમાં થશે એ શું આપ કબૂલ નહિ કરે ? અવશ્ય કરશેા જ. મ્હેના, આ નવયુગ સાથે ચાલવામાં સહાયક થઈ પડે તેવા કેટલાક મુદ્દાઓ હવે પછી હું આપની પાસે રજી કરીશ. તેમાં સૌથી મહત્ત્વના, બધા રાગેાના ઉપાયરૂપ અને સર્વાં સુખનાં કારણભૂત થઈ પડે તેવા મુદ્દો જો કાઈ હાય તે તે એ છે કેઃ— આપ બહુશ્રુત અના મ્હેના, ‘આપ બહુશ્રુત બના’ એ વાકય ઉપલક દષ્ટિએ સ્થૂલ અને સામાન્ય લાગશે, પણ તેના ઉંડાણમાં બહુ રહસ્ય રહેલ છે. ‘બહુશ્રુત અનેા’ એટલે જ્ઞાન મેળવવાના જે જે પ્રસંગેા પ્રાપ્ત થાય તે તે સવ પ્રસ ંગાના બનતાં સુધી લાભ લ્યા અને તે વિષે સ્વતંત્ર * સરખાવા:-પુરાવામિત્યેવ ન સાજી સર્વ નાપિ નક્યું. ×××× www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034980
Book TitleNavyugno Naridharm
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherRambhaben Gopalji
Publication Year1930
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy