________________
~~~-~-~~-
આપ બહુશ્રુત બને.
~ ~~- ~વિચારે કરી તમારા અનુભવજ્ઞાનમાં વધારે કરે. શાસ્ત્રકારે કહી ગયા છે તે સત્ય છે તે જ્ઞાનાન્ન મુક્તિ “જ્ઞાન વગર મુકિત નથી.” નહિ જ્ઞાનેન સર વિમિદ વિવરે “જ્ઞાન જેટલું બીજું કંઈ પવિત્ર નથી” જ્ઞાન ના પશુમિર રમાનાઃ “જ્ઞાન વગરના મનુષ્ય પશુ તુલ્ય જ ગણાય છે.”
બહેને, જ્યારે હકીકત આમ છે ત્યારે આપમાંથી કઈ પ્રશ્ન કરશે કે, શું અમે અગર અમારી બહેને જ્ઞાન મેળવતી નથી? અગર તે અમારામાંની કેટલીક બહેને જ્ઞાનની ઉંચી કેટીએ જઈ પહોંચી બી. એ. કે એમ. એ. નથી થઈ? હું કબુલ કરી શકે, તમારામાંની કેઈ બહેન જરૂર બી. એ. કે એમ. એ. સુધી પહોંચી હશે, પરંતુ તમે કહેશે કે તેની બહેનોની સંખ્યા કેટલી? માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલી જ કે તેથી વધારે?
• બહેને, પ્રસંગે પાત્ત કહી દેવું જોઈએ કે, બી.એ. જેટલી જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પહોંચેલ હેને પણ જે આર્ય સંસ્કૃતિને અનુકૂળ વિચારે અને આચારે ન ધરાવતી હોય અને કેવળ અંધ અનુકરણ અને ફેશનના વિચારોમાં જ રહ્યા કરતી હોય તે તેમનાં તેટલાં જ્ઞાનની પણ હવે આ દેશને બીલકુલ જરૂર નથી. બહુશ્રુત બનવા માટે ઉચ્ચકેટિનું સાહિત્ય હરહમેશ વાંચતા રહે, ઉચ્ચકેટિનાં સાહિત્ય માટે બી. એ. એમ. એ. જેટલાં જ્ઞાનની જરૂર નથી, પણ વાંચનના શેખની જ જરૂર છે. ઉચ્ચકેટિના સાપ્તાહિક પત્ર તરીકે નવજીવન, યંગ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમિત્ર, રાષ્ટ્રવાણી, પ્રજામત, વગેરેને ગણી શકાય. માસિકપત્રમાં બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com