SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અને વ્યાસજી લખે છે કે 6 “ ભીષ્મ અને કૃષ્ણના આ અતિમ મિલનનાં દર્શન કરવા આવેલ મહિષ એએ, આ વખતે, વેના મ ંત્રો વડે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. આકાશમાંથી પુષ્પાની વૃષ્ટિ થઈ. અપ્સરાગણુ ગાવા લાગ્યા, સુગંધી વાયુ વાવા લાગ્યા અને ઘેાડીક જ વારમાં સૂર્ય પશ્ચિમ ક્ષિતિજ તરફ ઢળી ગયા. અને પછી કૃષ્ણ, પાંડવા, તેમ જ મુનિગણા ભીષ્મને પ્રણામ કરી, આવતી કાલે સવારે આપની પાસે ફરી આવીશુ..” એમ કહીને પોતપોતાને સ્થાને જવા રવાના થયા. ૨૫૮. યુધિષ્ઠિર શરમાય છે ! ખીજે દિવસે સવારે નારદે શરૂઆત કરી, શરશય્યાની આસપાસ ટાળે વળેલા મુનિ તેમ જ ‘ હતશેષ ’રાજવીએ ને તેમ જ શ્રીકૃષ્ણ સમેત પાંડવાને સંખાધીને તેમણે કહ્યું : સૂર્યની પેઠે આ ભીષ્મ હવે છે. હવે એમના પ્રાણવિસર્જન આડે એમને ધર્મ સંબંધે જે કંઈ પૂછ્યુ. હેાય તે પૂછવા માંડા.” << ૬૩ અસ્તાચલ તરફ ગતિ કરી રહ્યા થાડા જ સમય છે. માટે તમારે રાજવીએ એકમેકની સામે જોવા લાગ્યા. ભીષ્મને પ્રશ્ન પૃવા જેટલી પાત્રતા પણ તેમને પોતાનામાં નહેાતી વરતાતી. તેમને ક્ષેાભ થતા હતા, તેમની જીભ ઊપડતી નહેાતી. આ જોઈને યુધિષ્ઠિર ખેલી ઊઠયા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat नान्यस्तु देवकीपुत्राच्छत्कः प्रष्टुं पितामहम् । ૮ દેવકીપુત્ર સિવાય ખીન્ને કાઈ પિતામહને પ્રશ્ન કરવા સમર્થ નથી.” પછી કૃષ્ણ તરફ વળીને તેણે કહ્યું, “તમે શરૂઆત કરે, દેવ.” કૃષ્ણ પહેલાં તેા ભીષ્મને કુશલ પૂછે છે આજ તે તમારી સ્થિતિ સારી છે ને ? ગઈ કાલની પેઠે આ બાણેને કારણે તમને પીડા ૐ દાહ તેા નથી થતાં ને ?” tr www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy