________________
શ્રીકૃષ્ણને પ્રભાવ
अयुध्यमानो मनसापि यस्य . जयं कृष्णः पुरुषस्याभिनन्देत् । एवं सर्वान् स व्यतीयादमित्रान् सेन्द्रान् देवान् मानुषे नास्ति चिन्ता ॥
જે પુરુષને જય શ્રીકૃષ્ણ મને મન અભિનંદે યુદ્ધથી દૂર રહ્યા રહ્યા પણ,–તે પુરુષ પોતાના સર્વે શત્રુઓને પરાજિત કરી શકશે, પછી ભલે તે શત્રુઓમાં ઈન્દ્ર સહિત બધા દેવતાઓ સામેલ હોય ! મનુષ્યની તો મગદૂર જ શી !
મહાભારત
| મી શિક્ષા અપાળ, અનાજ માળ, .
શ્રી હરિલાલ ડ્રેસવાળા, મગનલાલ ડ્રેસવાલા,
ભૂલેશ્વર, મુંબઈ, ના સૌજન્યથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com