________________
૧૭૨
અને એથીયે વધુ દુઃખદ તા એ ઘટના હતી કે એવા ઊખડેલ જુવાનિયાઓનું નેતૃત્વ ખુદ કૃષ્ણના પુત્ર સામ્બે લીધું હતું. એ સામ્ભને યુવતીના વેશ પહેરાવીને એ ગર્ભિણી છે, એવા દેખાવ કરવા માટે એના પેટે કદાચ સાંબેલું બાંધીને, નવયુવાની ટાળી દ્વારકામાં પ્રવેશ કરી રહેલ પેલા ત્રણ ઋષિઓને આંતરે છે.
((
· આપને કંઈક પૂછ્યું છે, મહિ!” નમ્રતાના અભિનય કરીને નવયુવકેાના અગ્રણીએ પૂછ્યું.
પૂર્ણ ! ’
""
k
rr
આપ તે! સર્વજ્ઞ છે, મહાનુભાવે !'' અત્યંત ગંભીર મુખમુદ્રાએએ જુવાનિયાઓએ મશ્કરી આગળ ચલાવી, “ અમારી સાથેની આ યુવતી, બભ્રુની આ પત્ની, આપ જોઈ રહ્યા છે તેમ ગર્ભિણી છે. એને શુ'' આવશે ? પુત્ર કે પુત્રી ?”
ઋષિએની વેધક દૃષ્ટિ યુવકાના પતનની પરાકાષ્ઠાને પામી ગઈ હતી. જે પ્રજાના નવયુવકે આટલા ઊતરેલ છે, ઊખડેલ છે, તે પ્રજાનું ભવિષ્ય શું? નવયુવકેાની આવી અધોગતિને માટે જવાબદારી કૈાની ? શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરની સલાહને અવગણીને દિરા અને માનિનીને ચાળે ચઢેલ સંપન્ન સમાજનીસ્તા !
<<
આ યુવતીને શું આવશે, એમ પૂછેા છે ને ? ” ખેદ અને વિષાદથી ઋષિઓએ પડધા પાડયો.
“ એ જ, મહાનુભાવા, એ જ !”
“ તા સાંભળે ! ’” તાકાને ચઢેલ મહાસાગરનાં મેાાં ધૂઘવતાં હાય એવા અવાજે મુનિવરેાએ કહ્યું: આ યુવતીને આવશે. વિનાશ ! તમારા વિનાશ! સમગ્ર યાદવકુળના વિનાશ ! ’
66
યુવાને ચેાંકી ઊઠવ્યા. ચિંતા વજ્રપાતથી તેઓ તપાવેલ લાખંડ પર પડેલ પાણીનાં ટીપાંની પેઠે તેએ અદૃશ્ય થઈ ગયા, પણ મુનિઓના શાપ તેમનાં પર ઘણુની પેઠે હજુ સ્રી કાયા કરતા હતા સમગ્ર યાદવકુળના વિનાશ ! ”
વિનાશ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્તબ્ધ થઈ ગયા. એક પલકમાં જ ગભરાયેલાં હૃદયા તમારા વિનાશ !
www.umaragyanbhandar.com