SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જોષ એ પાત્રમાં પેઢા. જમદગ્નિએ તેને ઓળખી લીધા; પણ તેના પર સહેજ પણ ક્રોધ ન કર્યાં. પાતાના ક્રેાધને તેણે કાબૂમાં રાખ્યા. શોધ પર તેણે વિજય મેળવ્યો એટલે પછી ક્રોધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો. tr મળવો પ્રતિરોષળા:—ભગુએ બધા અતિક્રાધી હેાય છે એમ કહેવાય છે.” જમદગ્નિને તેણે કહ્યું, તે લેાકાપવાદ સદંતર ખાટા છે, એ હું મારા અનુભવ ઉપરથી કહી શકું છું, મહર્ષિ ! હવે હું તમારે શરણે છું. શાપ ન આપશો. હું ક્ષમા માગું છું—આપની આવી કસોટી કરવા બદલ.’ જમદગ્નિ ઋોષને ,, વિગતજવર ” થઈને જવાની રજા આપે છે. “ તે મારેા કશા જ અપરાધ નથી કર્યાં, ભાઈ ઋષ, મને તારા પર જરા પણુ ક્રોધ નથી. પણ હવે તું એક કામ કર. જેમને અનુલક્ષીને મેં આ શ્રાદ્ધના સંકલ્પ કર્યાં હતા, તે મારા પિતૃઓને મળ, અને તે જેમ કહે તેમ કર. "" * મહાશય ક્રોષ જમદગ્નિના આ આદેશ અનુસાર તેમના પિતૃ પાસે પહેોંચ્યા. પિતૃએ તેમને શાપ આપ્યો : નાળિયેા થા!” (આખરે તે મુત્રો અતિરોષળાઃ એ લાકાપવાદ સાચા જ કર્યા ! ) tr તથાસ્તુ, મહર્ષિ, ’’ શાપને માથે ચઢાવતાં ઋોષે કહ્યું, આપના એ શાપમાંથી હું છૂટીશ કયારે અને કેર્વી રીતે ? ” ૧૪૧ એમના એ યજ્ઞને ઉતાર પાડીશ ત્યારે.” 66 અને પિતૃઆએ જ તેને યુધિષ્ઠિરના નાળિયેય દાડતા યજ્ઞસ્થળે જઈ પહેાં. તેમ, ધર્મરાજાના યજ્ઞ કરતાં બ્રાહ્મણના પિતૃના શાપથી મુક્તિ મેળવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 66 જ્યારે મહારાજ યુધિષ્ઠિર અશ્વમેવ કરશે, અને તું ત્યાં જઈને k પણ યજ્ઞનું સ્થાન બતાવ્યું અને ત્યાં જઈ તેણે, આગળ જણાવ્યું અન્નદાન યજ્ઞને ઉચ્ચ ગણાવીને www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy