SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નથી એ સ્ત્રો ખુબજ હૃદયંગમ બની રહે છે. ક્ષમા શાપનાર અને માંગનારને આ મહાપર્વ મહત્તા આપે છે. * પામેષિ સનનીને, સબ્વે નાવાણમંતુ મે માયા ‘સર્વ જીવાને હું ખમાવું છું;, સર્વજીવા મને ખમાવા' ની આ દ્વિવસામાં ધુન લાગે છે. માન મૂકીને માણસા મન માકળું કરે છે. હળવા અને છે, તપશ્ચર્યા અને આરાધનાને આગળ કરીને આત્મા આ મહાપર્વના દિવસેામાં દશકપટ-માયાને દૂર કરે છે. દુગ્બી આત્મા આ મહાપર્વમાં ઉઘાડા પડી જાય છે. પર્વનું ધાડું પણ આરાધન રહિતપણે કરવાનુ... શિક્ષણ આ દિવસેામાં મળે છે. શુધ્ધ આરાધન લેખે લાગે છે ને બાકીનુ અલેખે જાય છે. એમ સમજીને આરાધક આત્મા કપટ રહિતપણે ધર્મ કરે છે ને માયા બિચારી મેહુ· વિકાસીને જોઇ રહે છે તેનુ` કાંઇ ચાલતું નથી. વેલ તે આ મહાપર્વ પાસે યુગેા બની જાય છે. શરીરની પણ મમતા મૂકીને આત્માઓ આ સમયે ધર્મના સેવક બની રહે છેતેા તેની પાસે ધનની અની મમતા કયા હિસાબમાં છે. નાના નાના માળકને પણુ શરીર વગેરેની મૂર્છા દૂર કરતાં આ પર્વ શિખવાડે છે તેા ખીજાનુ પુછવું જ શું! આમ ચારે બાજુથી ક્યા ઉપર એક સામટા મારી ચાલતા ાય ત્યારે કષાય પણ એમને એમ શાંત બેસી ન રહે તેના પેાતાનુ વ્યક્તિત્વ અસ્તિત્વ ટકાવી શખવા માટે કાંઇને કાંઇ કરે એ સ્વાભાવિક છે. એટલે આ મહાપના આરાધકે ગલતમાં ન રહેવું એ પણ ખુબજ જરૂરી છે. કષાયે જાળ પાથરે તેમાં ન સાઈ જવાય તે માટે સાવચેતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034921
Book TitleKashay Tyagnu Mahaparv Shree Paryushana
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy