SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] પૂ॰ પંન્યાસજી શ્રીમણિવિજયજી સત્તા આશ્રી પંદર ખંધન ગણાય છે; પરંતુ કમના મધ અને ઉદયને આશ્રી પાંચ શરીર અનુસાર માત્ર પાંચ ધન જ ગણાય છે. ખાંધેલ કનાં કારણે જીવ કર્મવાના પુદ્ગલને પેાતાના આત્મપ્રદેશ પ્રતિ ખેંચી જે આશ્રવ કરે છે, તેનું કારણ સઘાત નામકમ છે. આ કાર્ય પાંચ શરીરદ્વારાજ થતું હ।ઈ સંઘાતના પાંચ પ્રકાર છેઃ (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કામણ. શરીરના અસ્થિમધની રચના કરનાર કરાવનાર સહુનન નામકમ છે. સનન છ છેઃ (૧) વઋષભનારાચ, (ર) ઋષભનારાચ, (૩) નારાચ, (૪) અનારાચ, (૫) કીલિકા અને (૬) સેવા અથવા છેવઠ્ઠ, પરસ્પર ભેરવેલ આંકડા માક મટમ'ધ, તેના પર પાર્ટી અને પાટાની મધ્યમાં ખીલી, એ પ્રકારના અસ્થિમ ધ વઋષભનારાચ સંહનન છે. ઉપર મુજબની ખીલી વિનાની અસ્થિમ ધ રચના ઋષભનારાચ સહનન છે. પાટા અને ખીલી વિનાની એવી માત્ર મર્ક મધ અસ્થિબંધ રચના નારાચ સહનન છે. એક માજી અકાડા અને તે પર ખીલીવાળી અસ્થિબંધ રચના અનારાચ સહનન છે. અકાડા સિવાયની પરસ્પર અધબેસતા સબધ અને તે પર ખીલીવાળી અસ્થિમ ધ રચના કીલિકા સહુનન છે, અને અકાડા સિવાયની પરસ્પર ખધખેસતા સ'અ'ધવાળી માત્ર અસ્થિમ ધ રચના સેવાત્ત સહનન છે. શરીર અથવા દેહના આકારની રચના કરનાર કરાવનાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034920
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorChimanlal Dalsukhbhai Shah
PublisherManivijayji Granthmala
Publication Year1957
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy