________________
જૂનાગઢ
૧૯
સોંપવામાં આવી હોય તે સંબંધી પરિષદમાં વિવાદ થાય અગર સુધારે સૂચવવામાં આવે તે ગમે તે વખતે ગમે ત્યાં તે મહને નિવેદન કરવું જોઈએ. ગ એમ હે હુકમ કર્યો છે. હ કારણ કે કાર્યને નિકાલ કરવામાં અને (તે સંબંધી
શ્રમ લેવામાં સ્વને કદિ સન્તોષ થતું નથી. ઈ બધા લેકેનું હિત એ મ્હારું કર્તવ્ય માનું છઉં. જ પણ તેનું મૂળ શ્રમ લે અને કાર્યને નિકાલ છે. ક બધા લોકોનું હિત જાળવવા માટે બીજું કઈવધારે
ઉપગી કાર્ય નથી. લ હું જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણી
એના કરજમાંથી મુક્ત થાઉં, આ સંસારમાં તેમને
હું સુખ આપું અને પરલોકમાં તેઓ સ્વર્ગ મેળવે. મ આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું
છે કે તે લાંબે વખત ટકે અને મ્હારા પુત્ર, પૌત્રે
અને પ્રપૌત્રો બધા લેકના હિત માટે આ પ્રમાણે વર્તે. ન ઉગ્ર પરાક્રમ સિવાય આ દુષ્કર છે.
શાસન ૭ મું અ દેવેના પ્રિય રાજા ઈચ્છે છે કે બધા પન્થ બધે વસવા જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com