SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક વિષે અહિંસા જૈન ધર્મનું જ નહિ લગભગ બધા જ ધર્મનું મૂળ છે. જો કે જૈન ધર્મના તે પ્રાણ છે. અહિંસા પરમધ’ તેના મૂળમત્ર જેવા આરાધ્યમત્ર છે. ભ. મહાવીરે અહિંસાના મ`ત્રને જન જન સુધી પહેાંચાડવા માટે અથાગ પરિશ્રમ કરેલ અને માણુસ કેમ અહિંસક અને શુદ્ધ શાકાહારી અને તેના સતત પ્રયાસ કરેલ. તેઓએ માત્ર સ્થૂળ હિંસને જ નહિ માનસિક હિંસાને ત્રણ હિંસા ગણી, કાઈને વિષે કુવિચાર, કાઇને કુવચન કહી દુભવવામાં પણ તેએ હિંસા માનતા. સ`ક્ષિપ્તમાં મન-વચન કે કથી તેએ હિ'સાના સંપૂર્ણ વિરાવી હતા. જ અહિ'સાના આ પાલન માટે પ્રારંભમાં તેએએ ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપેલ અને માંસાહારને સથા નિષેધ કરેલ જીવા અને જીવવા દે’ (Live & Let Live) ના સૂત્રને નાદ જગાબ્યા અને આહાર-વિહારમાં હિંસા ન ચાય માટે માંસાહારને તે વ્ય ગણ્યા જ પણ રાત્રિભાજન, લીલેતરી દ્વિદળઅન્ન, બહુબીજક, પંચદમ્બરના સદંતર ત્યાગની ચુસ્તપણે હિમાયત કરી. પાણીને વિશેષ રૂપે ગાળીને જ પીવુ જોઇએ તેને પણ જરૂરી આંચરણમાં મૂકયું. વિશ્વનાં કાઇ પણ ધર્મમાં હિંસાને સ્થાન નથી. કોઈ પણ ધાર્મિક મહાપુરૂષે માંરાહારને સમન આપેલ નથી. હિન્દુશાસ્ત્રોમાં પણ રાત્રિ-ભાજન નિષેધના ઉલ્લેખ અને આજ્ઞા છે. એ વાત જુદી છે કે જીભ લેત્તુપી માનવીએ તેની સામે આંમિંચામણા કર્યા. એક વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034909
Book TitleJivo Ane Jiva Do
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain
PublisherManharlal Maganlal Shah
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy