SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ પતિત પાવનર કીધા કેઈ જન, નરભવ લાહા લીધેા. હા. ભ. સ. ૧૬ ત્રીશ વર્ષ એમ સંયમ પાળી, અનશન કરવા ઇચ્છે; કરકજ જોડી વિનય કરીને, ગુરૂણીજીને પૂછે. હા. ભ. સ. ૧૭ આયુષ્ય અલ્પ જાણીને ગુરૂણી, અનશન આણા આપે; તન-માયા૪ છેડીને સત્ત્વર, અનશને વ્રતને સ્થાપે. હા. લ. સં. ૧૮ સર્વ ઉપાધિ છેડી મનથી, શાંતપણે જિત જતા; રમણુ કરે આત્મિક સદ્ગુણમાં, વિકૃત" ભાવા વમતા.૬ હા. ભ. સ. ૧૯ સમતા ભાવે કર્મ નિરતા, શુકલ ધ્યાનને ધ્યાવે; અપૂર્વ-કરણે ઉપશમ છેડી, શ્રેણિ ક્ષપક પર આવે. હા. ભ. સ. ૨૦ ઘનઘાતિક ચા॰ કર્મ ખપાવી, કેવળ કમળા વરીયા; ભાવ પ્રચ્છન્ન પ્રગટ પણે જાણ્યા, સકળ દોષને હરીયા. હા. ભ. સ. ૨૧ સિદ્ધ યુદ્ધ પારંગત થઈને, લેાકાત્રે જઈ વસીયા; અજર અમર પદને તે પામ્યા, થયા અનંત સુખ રસીયા. હા. ભ. સ. ૨૨ ૧ દુ:ખીજને ને. ૨ પવિત્ર-સુખી. ૩ હાથ રૂપ કમળ. ૪ શરીરને માહ. પ પૌલિક સુખાની ઈચ્છાઓ. ૬ દૂર કરતા. છ આર્ડમા ગુણુદ્ધાશે. ૮ ઉપથમ શ્રેણિતે. ૯ આત્મગુણેને ઘાત કરનારાં. ૧૦ ચાર. ૩૧ છાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy