________________
૧૦૯
તપ વિવિધ પ્રકારે કરતા, કર્મ નિર્જરા હેતુ કર્મ નિવિડ પણ એહથી તૂટે,
જે ભવ સાયર સેતુ. હે. ભ. સં. ૨ વંદક નિંદકને સમ ગણતા, માન સન્માને તેવા સમભાવી સમતા ગુણ લીમ,
સદા કરે ગુરૂ સેવા. હે ભવિકે ! સં. ૩ ગુરૂ આદેશે ભવી પ્રતિબોધે, મધુર વદે પ્રિય વાણી; જેહ અબૂઝ અન્નાણું પ્રાણી,
તેહને કર્યો શુભ નાણી, હૈ ભ. સં. ૪ ધર્મ જાગૃતિ કરે વિધ વિધ પરે, ધર્મ ભાવ પ્રગટાવે, વિવિધ જાતિના નિયમ કરાવે,
આત્મિક ગુણ વિવે. ભ. સં. ૫ ધ્યાન સ્વાધ્યાયે મગ્ન રહે નિત્ય, આધ્યાત્મિક રસ પિષે રમણ કરે નિજ ભાવમાં "અહોનિશ,
પરભાવેને શોધે. હે ભ. સં. ૬ વીશ વર્ષ સંયમ પર્યાયને, પાળીને સભાવે, ગુરૂ આણ લહી કીધ સંથારે,
ચડીયા કક્ષાયક નાવે. હે ભ. સં. ૭ નિર્મળ ભાવે કેવળ પામ્યા, લોકા–લેક-પ્રકાશી; સઘળાં કર્મો નાશ થયાં તિહાં,
રાગ દ્વેષ ગયા નાશી. હે. ભ. સં. ૮ ૧ આકશે. ૨ સંસાર સમુદ્ર ઉતરવાને પૂલ રૂપ. ૩ પાંચ પ્રકારની સજઝાય. ૪ આત્મસ્વરૂપમાં લીનતા રૂ૫. ૫ રાત દિવસ. ૬ ક્ષપકશ્રેણિ રૂ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com