________________
૧૦૫
વિપુળ વિત ખર્યું તે વેળા,
જન રળીયાત થાવે છે. પુણ્ય. ૪ વિનયવતી વધૂ લાવ્યા ગેહે
પૂર્ણ ધર્મની રાગી છે; સાસુ સસરા વડિલ જનોની,
સેવા કરે વડભાગી જી. પુણ્ય. ૫ પંચ વર્ષ વીત્યા પછી એકદા,
અમરદત્ત વિચારે છે; આ રે વિનશ્વર વિશ્વની માંહે,
ધન્ય તે આતમ તારે છે. પુણ્ય. ૬ હું પણ પલિમંથ છેડીને હવે,
'શ્રમપણું સ્વીકારું છે; ચારિત્ર વિણ મુક્તિ નહિ મળશે,
તે ભણી આતમ તારું છે. પુણ્ય. ૭ એહવી ઉત્તમ ભાવના ભાવે,
એહવે કસ્તૂરી આવે છે; પદપ પ્રણમીને પ્રીતમ આગે,
એહજ ભાવ જણાવે છે. પુણ્ય. ૮ ભગવતી દીક્ષા લેવા કેરી,
ઉભયની ભાવના થાવે છે; એહવે તેમના ભાગ્ય ઉદયથી,
ધર્મયશા ગુરૂ આવે છે. પુણ્ય. ૯ આગમ સુણી ગુરૂરાજને પુરમાં,
દંપતી ઉ૯લસ્યા તનમાં જી; ૧ નાશવંત. ૨ જગતમાં. ૩ પરિગ્રહ-ઉપાધિ. ૪ સાધુપણું. ૫ પગ. ૬ પતિ. ૭ તીર્થકરેએ બતાવેલી–પવિત્ર. ૮ બની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com