________________
૯૬
ધૂરથી માંડીને વાત ઉચ્ચરજો, જેવી ખની હાય તેવીજ કરજો;
સના સંશય હરજો.
લિ.
૧૧
૧૨
?સભ્યજના એક ચિત્ત; દિલ પેાતાને ગ; દિલ.
એમ સાંભળી ભાંખે અમરદત્ત, સાંભળે વાત કહી સર્વ સત્ય,
તેહ સાંભળીને જન સ, મૂકી દીધા સર્વ મળી કરે અ,
૧૩
કરવું હાય તમારે;
દિલ.
૧૪
ભૂલ અમારી થઈ ઈહાં ભારે, જે હવે તે સુખે કરા આ વારે. એમ સાંભળીને તવ નરવર, કહે જાએ ભલે હવે સહુ તુમ ઘર; ફ્રી નાવે નિંદા અવસર.
દિલ.
૧૫
૧૬
નમન કરીને રાય કનેથી, ચાલી ગયા સર્વ એક મનેથી; અમરને સ્નેહ ઘણુંથી, દિલ. નૃપ કહે રાજ તમારે આંહિ, આવી એસવું ૪પદ માંહિ; તુમને કહું છું ચાહી, દિલ.
૧૭
૧૮
ચાર ગામેા મેં જે ઈહાં દીધાં, મુજ મ્હેનીને તેહ પ્રસિદ્ધાં; તેણીએ પ્રેમથી લીધાં, દિલ. તેની સંભાળ કરેા હવે ભાય !, પગ્રામ્યજનાને જિમ સુખ થાય; મુજ દિલ ચિંતા જાય, દિલ. અમરદત્તે તવ માની વાત, તેથી નૃપતિને દિલ સુખ થાત; આગે સુણા અવદાત, દિલ. શેઠ પગે લાગી ઘર જાવે, પ્રતિદિન રાજદ્વારે આવે;
૧૯
૨૦
એમ વખત વીતાવે,
દિલ.
૨૧
૧ સભામાં બેઠેલા લેાકા. ૨ વિનંતિ. ૩-૬ રાજા. ૪ સભા૫ ગામડાંનાં માણસે ને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com