________________ શોહિ, ale bbllo કુદરત અને કળાધામમાં ‘ઈલુરાનાં ગુફામંદિરા' એ ઉપર એ પ્રકરણો જ માત્ર છે. એવું જ કળાધામનું વર્ણન જે વાંચવું હો રાતના કુમારીએ પગતે ચાલીને માઈલના સાહસભર્યો પ્રવાસ જાણવું હોય તો આ પુસ્તક જરૂર વાંચે. તેમાં ડાંગનાં જંગલો, ત્યાંના ભીલેનું જીવન - દર્શન, સપ્તાંગના શિખર પર, નાસિક, દોલતાબાદ, ઇલુરાનાં ગુફામંદિર, કળાધામ અજન્તા, એ કારેશ્વર, ધારાક્ષેત્ર વગેરે સ્થળાની હકીકત છે. કાકાસાહેબ કાલેલકરે એની મનનીય પ્રસ્તાવના લખી છે. આખા પુસ્તકનું ગેટ-અપ અત્યંત મનોહર છે. ઉંચા ફેધરટ કાગળનાં 200 પૃષ્ઠ, પ્રવાસના નકશા તથા બીજા અગિયાર ચિત્રા, પાકું પૂંઠું ને આર્ટ પેપરનું કળામય રૅપર છતાં કિંમત રૂા. દોઢ. (વી.પી. પટના પાંચ આના વધારે) આજે જ મંગાવીને વાંચવાનો લાભ લ્યા. ધીરજલાલ ટી. શાહ : રાયપુર, હવેલીની પોળ : અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com