________________
નાની–શી આ પુસ્તિકામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતના મોટા ભાગના મુખ્ય મુખ્ય પ્રસંગે-ઘટનાઓ આવરી લીધા છે...
નાનાથી માંડીને મોટેરા સુધીનાં સહુ જને માટે એક–સરખું આકર્ષણ જન્માવનારું આ પ્રકાશન બહફલદાયી નીવડશે એમાં વિસંવાદને અવકાશ નથી.
નવમી શતાબ્દીના છેડે નજર નાંખતું નવલું આ નજરાણું પૂજ્યશ્રી પ્રતિ કૃતભાવનું પ્રતીક બની રહેશે એ જ ઉમદા આશા.
મૌન એકાદશી, સં. ૨૦૪૬
ગણી હેમચન્દ્રસાગર
કૈલાસનગર, સુરત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com