________________
૧૦૮ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
મળે છે. એ જાણ્યા પછી, આપણુ' હૈયુ' પણ આવા જિનવચનરાગ–સુખસાગરમાં ઝીલવાનું સદ્ભાગ્ય પામે તેવી પ્રભુને રાજ પ્રાર્થના ન કરી શકીએ શું ? – રાજા કુમારપાળ રાજ વીતરાગસ્તાત્ર’ ૮ અને ‘ચેાગશાસ્ર’ ના કુલ ખત્રીશ પ્રકાશના સ્વાધ્યાય કરીને જ ‘ નવકારશી ’ કરતા હતા. તમે કમસે કમ નવકારશી ' તું પચ્ચખ્ખાણ કરવાના પણ સકલ્પ નહિ કરે શુ?
“ જો આવા કાક સદ્ગુણ્ણાની સરિતાને જીવનધરતી ઉપર વહેતી નહિ કરીએ, તેા હેમચ'. દ્રાચાય જીના તાજેતરમાં પસાર થયેલા નવસેામી જન્મજયંતિના વ માં માત્ર તેમનું ચુકી ન કરી નાંખ્યાથી કાઈ અથ નહિ સરે!
—ધન જય જન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com