________________
કહેવતસંગ્રહ
બચેલું ખડ઼ેમેં ડાલે, હાંભી ભૂખે મરતે હય, એચ ખાઈ તલવાર ઢાલ, અબ નજર મ્યાનપર કરતે હય. સમારતાં વાર, બગાડતાં વાર નહીં. સ્મશાન વૈરાગ્ય સ્મશાનમાંજ રહે. મૂકીને આવે.
સમા વરતે સાવધાન.
સમી વાત પંડિત કહે, અક્કલ વગરના ઊંધી લહે.
સમું જોખજે, તેા કહે આંહી ડેાજ કાણુ કરે છે?”
સમુદ્ર છે, કાંઈ પાંચ મેહેડે ખૂટે નહીં.
સમુદ્ર માજા કે મર્યાદા મૂકે નહીં.
કોઠે ભણુતર નિશાળમાં
સમુદ્ર છલકે નહીં.
સમુદ્રનું માપ થાય, કાઇના મનનું માપ થાય નહીં, અથવા પેટનું
માપ થાય નહીં.
સર્પ બંધાય નહીં, ને કીડી પાંજરે પડે નહીં.
સરગવામાં શેકટા, ને વનફળમાં લીંમાળી; ચાપગામાં ગધેડા, તે નાગામાં જુવે તો કાળી. સર્પ ખાંડા કરવા.૧
સર્પ મરે નહીં, લાડી ભાંગે નહીં.
સર્વે જશના ભૂખ્યા.
સર્વ સાથ ને જગન્નાથ.
સરે નહીં, સીજે નહીં તે ખાટે ખેડા ખીજે. ન આવ્યું શીંદરા.
૧ વેરી ધાએ આવ્યા તેને જીવતા મુકવા. ૨ આ કહેવત વિષે વાત એમ છે કે, એક ખાઈ કાણે ગઈ હતી, ત્યાં આગલે દિવસે સલી ચેરી લીધી; ખીજે દિવસે કાઠીના સાણામાં હાથ નાખ્યા ત્યારે સીંદરીના મેાટા દડા હાથ આવ્યા તે તાણવા માંડ્યો પણ સીંદરીના છેડા આવ્યા નહીં. પછી સીંદરી મૂકી દીધી અને તે ખાલી કે
સારા
કાલે ગઇ'તી કાણુ, ફ્ળસલી કટકાવીતી, એફ હસું બીજી હાણુ, સરૂં ન આવ્યું શીંદ્રા.
એટલે હાંથમાં લીધેલા કામનો અંત આવે નહીં ત્યાં લગુ છે. કટકાવીચારી લીધી. સાંઅેડ. સિંદરી-કાથાની દાડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com