________________
કહેવતસંગ્રહ
વાણીમા વાણુ ને લીટી તાણુ. વાણીઆને વરમદે કાઇના નહીં. ૧ વાણીઆના જીવ પેટમાં,
વાણી પેાતાના ગાળ પણ ચેારીને ખાય. વાણીઓ ભાગ્યા દલાલ, પારસી ભાગ્યા કલાલ, વાણીઓ વરઘેાડે, ને વાહેારા રાડેર
વાત કરતાં આડું ખેલે, પૈસા લેને આછું તાળે; ઢેડને અડકી ધર્મ મેળે, તેને ધાāા જમને ખેાળે. વાત કર્યાં વગર વાટ ન ખુટે.
વાત તે ખરી પણ હૈયે ન ઠરી. વાતમાં કે એઠું, સમજી પડે ભેાંઠું, વાતની વાત ને ચાડીની ચાડી.
વાતે વાતે વીતી રાત, વાતે વાતે ખાધી લાત; વાતે વાતે તજીએ સાથ, વાતમાં વિતી મુશ્કેલાત. વાની મારી કાયલ ૪
વાર્યો ન વળે, તે ખાસડાં ખાઈને વળે, વાવણી ને તાણી ઊતાવળી સારી.પ
ભરી, વાંસળી કેડે બાંધીને પચાસ પણેાસે વાણીઆ ગુજરાત તરફ વતનમાં જવા નીકળ્યા. તે વખતે હથીઆર રાખવાની છુટ હતી તેથી તે બધાએ તલવાર, ભાલા, બરછી, કડાબીન વગેરે હથીઆ સાથે લીધાં. પગરસ્તે આવવાનું તેમાં ચાર-લુંટારાને ભચ બહુ હતે. તેથી આવા હથીઆરની ગાઠવણુ સૌએ કરી હતી. આવા હુીઆરબંધ માણસે અને બધા જીવાનની ટાળી નેઈ કાઈ ચેારની હીંમત લુંટવાની ચાલી નહીં ને સહી સલામત ગુજરાતની હદમાં આવ્યા. ગુજરાતના લુંટારા-કાળી સાતમઠ મળ્યા પણ આવા હથીઆરબંધ જીવાનેને જોઇ, જોકે લુંટવાની ઇચ્છા તા હતી પણ છાતી ચાલી નહીં એ પ્રમાણે વિચાર કરતા હતા તેટલામાં એક વાણીએ પીસાબની હાજત મટા ડવા બેઠા એટલે બધા વાણીઆ પીસામ કરવા બેઠા. ત્યારે એક અનુભવી કાળીએ કહ્યું કે આ તે વાણી, ત્યારે ખીન્ન ઢાળીએ પૂછ્યું કેમ જાણ્યું? તે કહે, “સાથે રેલા તાણી.” પછી વાણીઆની જાત પાચી જાણીને પાંચસાત જણાએ હુમલા કરી બધાને લુંટી લીધા. આ ઉપરથી કહેવત થઇ કે, “વાણી રે વાણી, સાથે રેલા તાણી, ત્યારે જાણ્યા ત્રાણી”
૧ વરમદે એક દેવ છે. ૩ હસત ચાડીએ.
ખરસે. ચડે તેને લાગુ.
૩૧
૨ વાણીએ વઘાડામાં, ને વહેારા મકાનમાં વધારે ૪ જે કાઇ વખત આવે નહીં તેવા પરાણા આવી ૫ તાવણી=ધી તાવવાનું કામ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com