________________
૨૯૪
કહેવતસંગ્રહ
એ ઓકયું ધાન, સામું જોવાય નહીં. ઓખામાં પેસવું નહીં કે તે બોખા થઈએ. ઓછે બળે વધુ રીસ. ઓછું આવવા દેવું નહીં, ને ખોટું કહેવું નહીં. ઍટલે વાળ્યો બાપને. એર ઈવર કરીએ માર ન પડે, તેમ એઠાં જઈ વરે કરે નહીં.
કે એઠે રહી, ઘા કરે. એડ ઊમરેઠના ઊંડા કુવા, દીકરી દે તેનાં માબાપ મુ. એડે અચકાઈ જવાય, વિચારી પણ ન ભરાય તો, ઓથની હુંફ રહે. એથ કામ લાગે.
દાણું ને તરકાણું. ઓ દિન કહાંસે કે મીકે પાંઉમે જુતીઆં? ઓરમાયાં ને વેરવાયાં. ઓરી આવ ને અડીશ નહીં. ઓલમાં દીકરો આપે છે, હવે કાંઈ કર્યું કરાય નહીં.૭ ઓળસણું ઘણુંએ કર્યો, પણ અર્થ સયો નહીં. ઓળખીતો સિપાઈ બે ધક્કા વધારે મારે. ઓશીકે ગંગા, પછી પાપ કેમ રહે? ઓસડ ગળ્યું હોય નહીં. ઓસડ અનેક કરે, ધાર્યું ધણીનું થાય.
એ અંગે અંગ ઢીલાં થયાં, હવે શું દાળદર ફુકે તેમ છે? અંધારે ખાય, પણ કળીઓ નાકમાં ન જાય. અંધારે ખાય, પણ ગોળ ગળે લાગે. ૧ દાંત ખાટા થાય કે પડી જાય. એ વસમી જગ્યા. ૨ ઓઠ આશરે. એટલે ઘણે ઠેકાણે જમણવાર હોય તો માણસ ભાગે પડી શેડાં આવે તે માલ છેડે વરે. ૩ મટે વરે કર્યો હોય તેને દાખલ. ૪ એથવસ, આશ્રય; વગ. ૫ ઓદીચ બ્રાહાણ તર્ક જેવા. ૬ મીએ બીબીને કહ્યું, “જુતી જતીમેં સીર તેડ ડાઉંગા. ત્યારે બીબી કહે છે, “એ દિન કહો કે મીઆંક પામે જીતી?” ન કરે નારાયણ કે ગઢવી ગાડે ચઢે ૭ કરાર પાળવાની જામીનગીરી, બોલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com