________________
૨૦૪
કહેવતસંગ્રહ
કુંડલિયા—ભિડા' ભાદુ માસકા,
ભડકું કહે જરૂર, મેં તુમ ઇહાં આવે નહીં, જગા કરે। તુમ દૂર; જગા કરે। તુમ દૂર, ખડે તબ અરજી કીની, તૃષાતુ એક માસ, આશ બસને દીની; કથે સેા કવિયાં કહાન, મૂલ નહીં હૈ ઊંડા, આયા આસા માસ, ભૂખ દુઃખ સૂક્યા ભિડા. ૫૦૭. ઘરના ભુવા ને ઘરના જંઘડીઆ. ૭
૫૦૮. ટેમેં પાઉં, તુટેમેં ક્રેમેં પાંઉં, તુટેમ શિર, પેાલું દેખી સૌ પેસે.
ઘરના ભુવા ને ઘરના જંડીઆ.ર
પેાતે દાદી, પાતે ફરીઆદી, તે પેાતે ન્યાય ચુકાવે. માંડવે ગાથ્યા કે જાનમાં ગાએ (ધે પાતે).
ગદા ચાર ને ગદાની મા સાક્ષી, તેારણે ગાએ કે માંડવે ગાએ.
એ ભગવાન એના એ.
ધરની મંડળી (સાધુની) ને આવે। મહંત.
શિર, ખીચમેં મેરા ચાંદુભાઇ. ૪ ખીચમેં મેરા ચાંદભાઇ.
ફાયામાં સૌ પગ ધાલે.
પેાલું (શરણા) છે તે ખેાલ્યું, સાંખેલું વગાડે તે સાચે.
૪૪૩
૫૦૯. કુઈની ખારેક આંખ કહાડે પુછની ખારેક આંખ કહાડે. વિવાહ વેચાતા, ને શ્રાદ્ધ ઉછીતું.
૩
શ્રાદ્ધની ખીર પાટલે વળગી આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧ ચામાસામાં વડના ઝાડ હેઠ ભિંડા વાવ્યા હતા તે મેાટા થયા, ફળ્યા ત્યારે તે વડને કહે છે કે હું ને તમે અહીં માતા, સમાતા નથી માટે તમે ખસીને જગા કરો; ત્યારે વડ કહે છે, તમને રહેવા સારૂ જગા આપી છે માટે હમણાં સખર કરો. એટલામાં વર્ષાઋતુ ગઈ ને આસે। માસ આવ્યા એટલે ભિડા સુકાયા ને ઉડી ગયેા ને વડ કાયમ રહ્યો. એમ હલકાં માણસ કાંઇક સારૂં થાય છે ત્યારે ફુલાય છે તે સંબંધમાં આ વાત. ૨ ડાલીઆ. ૩ કુઇને ત્યાં લગ્ન હેાય ત્યારે ખારેક મેાલે કે આપે. કુઈ, બેહેન કે દીકરીના ધરનું લેવું કે ખાવું તે મહા પાપ મનાયું છે, ને તેને આપવામાં મહિમા મનાયેા છે; માટે કુઇના ઘરની ખારેક આવે ત્યારે ત્યારે ખલા એવા આપવા પડે કે આપણને આંચકા આવે કે કઠણ પડે, માટે આ કહેવત, “કુઇની ખારેક આંખ કહાડે.”
૪ શ્રાદ્ધનું નેતરૂં જમવાનું આવ્યું હોય, તે આપણે ત્યાં શ્રાદ્ધના જમણમાં સામું માતરૂં આપવુંજ જોઇએ. વિવાહમાં ચાંલ્લા આપીએ તે જમવાનું નોતરૂં આવે, માટે આ કહેવત થઈ છે.
www.umaragyanbhandar.com