SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બળવંતભાઈ : “ગ્રીસ અને રોમના ઇતિહાસ ઉપરથી એટલું ફલિત થાય છે કે દુઃખી જનતા શાસકોના શરણે જતી પણ શાસકો તેને કચડી નાખવામાં માનતા. અંતે તેમને પણ નાશ થશે. લેકસંગઠન અને ધર્મસંગઠન ન હોય તો કોઈ સંસ્કૃતિ ન ટકી શકે.” પૂ. નેમિમુનિ : શ્રીય અને રોમન ઈતિહાસમાં એક વસ્તુ સમજવાની છે કે ટ્રિીશિયન અને પ્લેલિયન બે વર્ગો ગરીબ અને અમીર બાઝતાં; તેમાંથી પ્લેલિયન-ગરીબએ હિજરત કરી એટલે પેટ્રીશિયન અમીર લોકોને તેમને મનાવીને પાછા લાવવાં પડ્યાં. પણ બને વર્ગ ગુલામોને દબાવતા જ હતા. પરિણામે લોકશાહી દેવા છતાં કોઈ પણ અસરકારિતા ન થઈ. ટુમાં ચારે ય સંસ્થાનું અનુસંધાન ન થાય ત્યાં લગી, સંવ યુદ્ધો અને તારાજી થતી રહેવાની એ ચોક્કસ છે. (૧૭-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy