SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. એટલે જે બાહ્ય સેંદર્ય ઉપર ભાઈની નજર હતી તેને ક્ષીણ કરવા માટે બહેને રસસ્વાદ ત્યાગ કરીને, તપ કરીને શરીરને એવું કૃશ બનાવી દીધું કે ભારતની લગ્ન કરવાની ઈચ્છા શમી ગઈ. જો કે સુંદરીનું શરીર ખુશ થઈ ગયું, પણ તેને આત્મા વધારે સુંદર બની ગયો અને બ્રહ્મચર્ય અંગેની પ્રેરણું તે ભારતને પણ આપી શકી. આમાં સુદરી વડે ભરતને જે પ્રેરણા મળે છે તેથી તેને અંગત વિકાસ થવા સાથે, તે સમાજવિકાસ માટે પણ લાભદાયી બને છે. રાજીમતી વડે રથનેમિનું ઉત્થાન " એવું જ બીજું ઉદાહરણ જૈન સુત્રોમાં રામતીનું મળે છે. તેનું રૂ૫ જોઈને મુનિ રથનેમિનું મન ચલાયમાન થઈને વાસના વેગે ચઢી જાય છે. તે રામતીની સચોટ વાત સાંભળી ૫ છું બ્રહ્મચર્યમાં સ્થિર થઈ જાય છે. જે રાજીમતી તે વખતે જાતે લપસી જાત. અગર તેને પ્રેરણું ન આપત તે એક સાધકને બ્રહ્મચર્યની જે પ્રેરણા મળી, અને તે સમાજ માટે આદર્શ બની. તે ન થાત. એવી તેજસ્વી સતી સાધ્વીઓ વડે સાધકોને અંગત વિકાસ માટે ખરેખરી પ્રેરણા મળી શકે છે. પણ એ માટે બ્રહ્મચર્યલક્ષી સાધકસાધિકાઓ અને સાધુ-સાધ્વીઓ પરસ્પરના નિકટ પરિચયમાં આવે તે જ એવાં જોખમોથી જાતે બચી અને બીજાને બચાવી શકે છે. " જે સ્ત્રીઓથી તદન અતડા રહીને અથવા એકાંતમાં અલગ રહીને એમ માને છે કે અમારી બ્રહ્મચર્ય–સાધના પાકી છે તો તેઓ એક બેટા ભ્રમમાં છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : वत्थगंघमलंकारं ) इत्थीओ सयणाणि च । अच्छदा जे न भुंजंति न से चाइत्ति वुच्चाई ॥ जे य हते पिये भोए लध्ध, विपिछी हुव्वइ । साहीणे चवई मार, से हु चाइत्ति वुच्चाई.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy